SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ અજુન ૩૭ અર્જુન આપે. તેને જોડે લઈને અજુને સેનબિંદુ નામના અર્જુને તેમની પાસેથી સામ ઉપાયો કરીને કરેભાગ રાજાને જીત્યો. એણે વળી મેદાપુરના વામદેવ અને લીધે. એણે માનસરોવર અને ઋષિકલ્યા નદીનાં સુદામાને પણ જીત્યા. અગાડી જતાં અપરઉત્તરકલૂક, દર્શન કર્યા. એ પ્રદેશમાં ગંધર્વોથી રક્ષાયેલા દેશે પંચગણદેશ, અને દેવપ્રસ્થના સેનાપબિંદુ રાજાને જીતીને તેમની પાસેથી તેતરપક્ષી જેવા વિચિત્ર . આ સેના બિંદુ તે પ્રથમ જણાવેલા એ રંગના મંડુક કહેવાતા ધેડા કરભાગ તરીકે લીધા. નામના રાજાથી જુદે. એને પણ પડતાની સાથે પછી ઉત્તરે આવેલા હરિવર્ષ દેશમાં તે આવી લઈને અને પૌરવેશ્વર વિશ્વગશ્વ, પર્વતવાસી પહોંચે. એ દેશ પર હુમલો કરી જીતવાની તૈયારી દસ્ય રાજા અને ઉત્સવ સંતવાળા સતગણને છતી કરતા હતા તેવામાં મેટા શરીરવાળા અને ઘણા તેમની પાસેથી કરભાગ લીધે. કાશ્મીર, દશ બળવાન એવા દ્વારપાળ દીઠ. માંડલિકે સહિત લેહિતદેશ, ત્રિગ દેશ, દાર્વ દ્વારપાળો સાથે પરસ્પર સંવાદ થયા પછી એ કાકદન દેશ, એ બધાના રાજાઓ પાસેથી કરભાગ લેકએ કરી આપ્યા હતા. તે લીધા બાદ અર્જુન લીધે. ત્યાંથી વધી અભિસાર દેશની રાજધાની ઈદ્રપ્રસ્થ પાછા આવ્યા. આણેલે કરભાગ, દ્રવ્ય, અભિસારી પુરીના ચિત્રસેન રાજાને છ. ઉરગા ધાતુઓ વગેરે બધું યુધિષ્ઠિરને અર્પણ કરી પોતેપુરીના રોચમાને રાજાને પણ જીતી તેની પાસેથી પિતાને મંદિરે ગયે. | ભાર૦ સભા અ૦ ૨૮ કરભાગ લીધે. ત્યાંથી અગાડી જતાં એણે સિંહપુરના ચિત્રાયુધ રાજાને તેમ જ ઉત્તરહ્મ રાજસૂયયજ્ઞ નિર્વિને સમાપ્ત થયાથી દુર્યોધન અને ઉત્તરોલ એ દેશ જીત્યા. તેની આગળ અદેખાઈથી બળી ગયે. પાંડનું એશ્વર્ય એનાથી મહાશર બાલ્પિક રાજાને વશ કરી, કાબોજ દેશ સહન થઈ શકયું નહિ. કોઈ પણ રીતે એમનું દ્રવ્ય સહિત દરદ દેશના રહેવાસીઓને જીત્યા. એણે હરણ કરવાને નિશ્ચય કરી જૂગટું રમીને તેમાં ઈશાનકેણમાં આવેલ દસ્યુ રાજાઓને પણ જીત્યા. પ્રપંચ કરીને પાંડવોની સઘળી સંપત્તિ તેણે હરી તે પછી લહદેશવાસી, પરમકાજ જીતીને અર્જુન લીધી. છેવટે જે હારે તે તેર વર્ષ વનવાસ જાય ઉત્તરમાં ઋષિક રાજ તરફ ગયે. ઋષિકદેશ હાલ એવું પણ પરઠયું. પાંડવો એમાં પણ હારવાથી રશિયા નામે પ્રસિદ્ધ છે એ જ. અહીં અર્જુન તેમને વનવાસ જવું પડયું. | ભાર૦ વન અ૦ ૨ અને ઋષિક રાજા વચ્ચે ઘણું ભયંકર યુદ્ધ થયું, પાંડવો દૈતવનના કામ્યક વનમાં ગયા. પિતાને પરંતુ તેને હરાવીને તેની પાસેથી પોપટના પેટના દિવ્યાસ્ત્ર મળે એ હેતુથી અર્જુન હિમાલય ઉપર રંગના અને મયૂર જેવા આઠ ઘેડા કર તરીકે તપ કરવા ગયે. મહાદેવના ઉગ્ર તપને અંતે શંકર લીધા. આ અશ્વો ઘણું જ ત્વરિત ગતિવાળા હતા, એના બળની પરીક્ષા કરવાને અને એને વર અહીંથી હિમવાનું પર્વત અને એના ઉપરના દેશ આપવાને એની આગળ કિરાત ભિલના રૂપે છતી વેતપર્વત નામના તેના શિખર પર ચઢો. પ્રત્યક્ષ થયા. શિવે બક નામના દૈત્યને એનું તપ આ ઉપરથી જણાય છે કે મુખ્ય હિમાલય પર્વત ભંગ કરવા મોકલ્યા હતા, તેને અર્જુને ગાંડીવ ઋષિક (રશિયા) દેશની ઉત્તરે દૂર છે. અને તે ધનુષ્ય વડે મારીને ઉડાવ્યા. શિવે આવીને તકરાર કાળમાં ત્યાં જવાને જળમાર્ગ નહોતો | ભાર૦ મચાવી કે મારા વનના ભૂંડને તે કેમ માર્યો ? પછી સભા૦ અ૦ ૨૭, બંનેની વચ્ચે યુદ્ધ થયું. અર્જુને ઘણું બાણ માર્યા તપર્વતનું અતિક્રમણ કરીને અર્જુન પણ કાંઈ વળ્યું નહિ, એટલે શિવને ગાંડીવના કિં પુરુષ વર્ષના દેશમાં ગયે. આ દેશનું રક્ષણ દંડથી મારવા માંડયા. શંકર મેં ઉઘાડી ગાંડીવને દમપુત્રો કરતા હતા. એમને જીતીને તે હાટક ગળી ગયા ! પછી મલ્લયુદ્ધ થયું તેમાં અર્જુન દેશમાં ગયે. એ દેશનું રક્ષણ ગુહ્યકે કરતા હતા. મૂર્ણિત થઈને પડયો. શિવે એને સાવધ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy