SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ નક્ષત્ર ૩૦૦ નાભાગ અગત્ય ઋષિ સપ્તર્ષિઓમાં ન છતાં તેમણે નાગદભેદ ભારતવર્ષીય તીર્થ. શાપ દીધે કહ્યું છે, તે અસંભવિત જેવું દેખાય નાચિકિ વિશ્વામિત્ર ઋષિના પુત્ર માને એક. છે ને મૂળ ગ્રંથમાં તેને કાંઈ ખુલાસો મળતા નથી. નાચિકેત નચિકેત ઋષિને પુત્ર / ભાર૦ અ૦ ૭૧. પરનું વાહન સારુ સાત જણ ઠીક પડે નહિ, એ નાચીના દેશવિશેષ | ભાર૦ સ. ૩૨–૧૫. તરફ સરખી સંખ્યા કરવા આઠ ઋષિઓને કામે નાડાયન એક બ્રહ્મર્ષિ. (૩. અંગિરા શબ્દ જુઓ.) લગાડયા હશે અને તેમાં આઠમા તરીકે અગત્યને નાડીજા એક ઘણ જ વૃદ્ધ પ્રસિદ્ધ બગલે જેડડ્યા હશે (૧. ઈદ્રધુમ્ન શબ્દ જુઓ.) નહુષ રાજા અજગર થઈને વામન પર્વત ઉપર નાદ રાક્ષસ મવંતરમાંના સપ્તર્ષિમાં એક એક સરોવરમાં પડયો. તે આ ચાલુ ધાપરના નાદ (૨) નાભાગ શબ્દ જુઓ. અંતમાં ભીમસેનને કરડયો, તેથી યુધિષ્ઠિર એની નાભાગ વૈવસ્વત મનુના દસ પુત્રોમાંના નવમા, પાસે ગયા. તેના દર્શન વડે એને ઉદ્ધાર થયો. નભગને પુત્ર. એ ગુરુગ્રહે અભ્યાસ કરતા હતા. (૧. યમુનગિરિ શબ્દ જુઓ.) તે વખતે એના ભાઈઓએ દાયભાગ વહેચી લીધે નક્ષત્ર આકાશમાં દેખાય છે તે અનેક તેજસ્વી મંડળમાંનું દરેક / લિંગપુરાણ અ૦ ૬૦. અને એ આવ્યું ત્યારે કહ્યું કે તારા દાયભાગ તરીકે પિતા તારે માટે રાખ્યા છે. આ ઉપરથી એ પિતાના નાકર એક બ્રહ્મર્ષિ (૨. કશ્યપ શબ્દ જુઓ.) પિતા પાસે આવ્યો અને વૃત્તાંત જાહેર કર્યો. એના નાકુલિ ભગુકુળાત્પન્ન એક ઋષિ. નાકલ (ર) નકુલ પાંડવના શતાનીક અને નરમિત્ર પિતાએ કહ્યું, હાલ અંગિરા ઋષિ યજ્ઞ કરે છે, નામના બન્ને પુત્રની સંજ્ઞા | ભાર૦ દ્રોણુ અ૦ ૨૫. એ યજ્ઞમાં જે ઋત્વિજ છે તે અમુક બે સૂત નાગ મેરુકણિકા પર્વતમાને એક પર્વત. બલવામાં ભૂલ કરે છે. માટે તું ત્યાં જ અને એને નાગ (૨) શરીરની અંદરના પંચ ઉપપ્રાણુમાંને આવી રીતે સૂક્ત બેલવાનું સૂચવ. પછી તે એક ઉપપ્રાણુ. ના ભાગને એ સૂક્તો બોલી બતાવ્યાં. નાભાગ આ નાગ (૩) ભારતવષય તીર્થ. ઉપરથી ત્યાં ગયો અને પિતાના પિતાના કહેવા નાગ (૪) તાર્યા અને કહૂના પુત્ર ભાગ ૬-૬-૧૨. પ્રમાણે ઋત્વિજને સૂક્ત બેલી બતાવ્યાં. ઋત્વિજને નાગકન્યા ઉલુપીનું નામાન્તર. એથી સંતોષ થયે અને યજ્ઞ સમાપ્ત થયા પછી નાગદત્ત ધૃતરાષ્ટ્રના સો પુત્રોમાંને એક. રહેલું અવશેષ દ્રવ્ય લઈ જવા એને કહ્યું. એ દ્રવ્ય નાગદત્તા એક અપ્સરાવિશેષ, લેવા એકઠું કરતા હતા એટલે એક કાળે પુરુષ નાગધવા તીર્થવિશેષ. ત્યાં પ્રગટ થયું અને દ્રવ્ય લેવાની મના કરી. નાગપાશ અસ્ત્રવિશેષ. બાણાસુરે આ અસ્ત્ર વડે નાભાગે એ પુરુષને ના કહેવાનું કારણ પૂછતાં એણે અનિરુદ્ધને બાંધ્યો હતો. (ભાગ ૧૦–૬–૩૩. કહ્યું કે જા, તારા પિતાના પિતાને જ પૂછ. એ નાગપુર હસ્તિનાપુર તે જ. કહેશે. આ ઉપરથી એ પિતાના પિતા પાસે આવ્યા નાગરાજતીર્થ તીર્થવિશેષ. અને બધું વૃત્તાંત કહ્યું. નભગે કહ્યું, પૂર્વે દક્ષના નાગલોક ભેગવતી પુરી. યજ્ઞથી એ સંકલ્પ નક્કી થયું છે કે યજ્ઞમાં નાટકેયા દેશવિશેષ. અવશિષ્ટ દ્રવ્ય રહ્યું હોય તેનો માલિક રુદ્ર થાય. નાગવીથી ધર્મ ઋષિને યામિની કુખે થયેલી કન્યા. પિતાનું આ વાક્ય સાંભળીને નાભાગ પાછા ગયે નાગસાહય હસ્તિનાપુર. અને પોતાના પિતાએ જે કહ્યું હતું તે રુદ્રને કહ્યું, નાગ્નજિતિ કેસલદેશાધિપતિ નગ્નજિત રાજનો એથી કે બધું દ્રવ્ય નાભાગને આપ્યું. નાભાગનો કન્યા સત્યાનું બીજું નામ. પ્રાર્થના ઉપરથી અને બ્રહ્મવિદ્યા પણ આપી પતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy