SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ નચિકેતા ૨૯૮ નંદનવન આણુ નથી. તારું તો આયુષ્ય હજુ પૂરું થયું છે. પરંતુ આવા ગહન વિષયને બેધ કરનાર નથી. તું પાછે જા. યમ તે દિવસે પાતાલમાં આપના જેવા મહાત્મા દુર્લભ છે. કયાંથી મળે ? ગયેલા હતા. હું એમને મળ્યા વગર પાછા નહિ માટે જે મારા પર આપની કૃપા જ છે, તે મને જ જાઉં, એવી હઠ લઈને નચિકેતા યમના દ્વાર પર એ જ જ્ઞાન સમજાવો. મારે બીજુ માગવાનું નથી. ત્રણ દિવસ અન્નજળ લીધા સિવાય ઊભો રહ્યો. યમે નચિકેતાને ઘણું દ્રવ્ય, સ્વર્ગના ભેગ, સ્ત્રીઓ, ત્રીજે દિવસે પાછો આવેલે યમ પિતાને બારણે ઘણું જ લાંબું આયુષ્ય વગેરે માગવાનું કહ્યું, પણ આ અતિથિ બટુકને ઊભેલો જોઈ આશ્ચર્ય પામ્યો. નચિકેતા પોતાના દઢ નિશ્ચયથી ચળે નહિ. છેવટે દૂતએ બધી હકીકત કહી એટલે યમ કહે મારે ઘેર વચનના બધાયેલા યમે નચિકેતાને બ્રહ્મવિદ્યાનઆવેલો અતિથિ મારાથી સન્માન પામે નહિ બ્રહ્મસ્વરૂપને બોધ કર્યો. આ પ્રમાણે વરદાને લઈ, અને ત્રણ દિવસ અન્નપાણી વગર ઊભો રહ્યો ! જ્ઞાન ભંડાર ભરીને નચિકેતા પોતાના પિતા ઉદ્દાલક અહે, મારે હાથે આ મોટો અન્યાય થયો. એમ કહીને આરુણિ ઋષિની પાસે પાછો આવ્યો. આ મનયમે એનું ઉત્તમ પ્રકારે આતિથ્ય કર્યું અને ત્રણ દિવસ રંજક ઈતિહાસ કડવલ્લી ઉપનિષતમાં સવિસ્તર અનેદિક સિવાય ઊભા રહ્યા બદલ ત્રણ વરદાન વર્ણવ્યો છે. (કઠવલ્લી ઉપનિષત જુએ.) માગવાનું કહ્યું. નડાયને એક બ્રહ્મર્ષિ (૩. ભગુ શબ્દ જુઓ.) નચિકેતાએ પ્રથમ વર માગ્યો કે હે યમરાજ ! નલા વરણ પ્રજાપતિની કન્યા, વારિણું એનું મારા પિતા ગૌતમ શાન્તસંક૯પ થાઓ. મેં પ્રશ્ન બીજું નામ. એ ચક્ષુનુની સ્ત્રી હતી. પૂછયા. એમણે મને યમને આપે, હું યમલકમાં નંદ વિષ્ણુના પાર્ષદમાંને એક. આવ્યો અને એ જ દેહે પાછા આવ્ય; એ બધાની નંદ (૨) વસુદેવને મદિરા નામની સ્ત્રીને પેટે થયેલા એમને સ્મૃતિ રહે અને એ લબ્ધસ્મૃતિ થયા છતાં પુત્રોમાં એક. ક્રોધરહિત થઈ, શાનસંકલ્પ રહે એમ કરે. નંદ (૩) ધૃતરાષ્ટ્રના સો પુત્રમાંને એક. બીજા વર તરીકે નચિકેતાએ સ્વર્ગ પ્રાપ્તિ સારુ નંદ (૪) ગેકુલમાંના સધળા ગેપને સ્વામી. એ સાધનરૂપ અગ્નિ માગે. યમે એને સ્પષ્ટતાથી એ કૃષ્ણના પિતા વસુદેવને પરમ મિત્ર હતો, માટે અગ્નિનું સ્વરૂપ સમજાવ્યું. અગ્નિ વિષયે યમે જે જ વસુદેવને પિતાની એક સ્ત્રી રોહિણું અને પછીથી જે કહ્યું હતું તે બધું નચિકેતા અથ-ઈતિ બરાબર પિતાને પુત્ર કૃષ્ણ એને ત્યાં રાખ્યા હતા. નંદને બોલી ગયો. યમ આથી વિશેષ આનંદ પામ્યો અને યશોદા નામે સ્ત્રી હતી. એ અગ્નિ “નાચિકેત ” નામથી ઓળખાશે એ નંદ (૫) ચઢીપમાંને એક પર્વત. વધારાનો વર અખે. વળી પિતાના ગળામાં ધારણ નંદક વિષણુના ખગનું નામકરેલી અનેક રૂપમાળા પણ નચિકેતાને આપીને પહેરાવી નદક (૨) દુર્યોધન પક્ષને એક યોદ્ધો / ભાર૦ ભીષ્મ ચયન નામે યજ્ઞની બધી ક્રિયા સમજાવી. પછી ત્રીજે અ૦ ૬૪. વર માગવાનું કહ્યું. નંદક (૩) વસુદેવને વૃકદેવીથી થયેલા પુત્રમાંને એક. ત્રીજ વર તરીકે નચિકેતાએ આત્મા એ શું ? નન્દનક સર્ષ વિશેષ | ભાર૦ ઉ૦ ૧૦૩–૧૨. એમ બ્રહ્મવિદ્યા માગી. યમે કહ્યું કે આ ગહન નંદનવન સ્વર્ગ માં ઈદનું વનવિશેષ. પ્રશ્ન તું ન પૂછીશ, એ દુર્બોધ્ય વાતથી તને કલેશ નંદનવન (૨) મેરુની પૂર્વ મંદર પર્વત ઉપર થશે. સમજાશે નહિ. માટે બીજું કાંઈ માગી લે. આવેલું વનવિશેષ. | ભાગ ૧ સકં. અ૦ ૧૬. નચિકેતા કહે કે આત્મા દુયિ છે, એમ હું નંદનવન (૩) હિમાલય ઉપર આવેલું વન. પણ જાણું છું. મારા પિતાથી પણ એવું જ સાંભળ્યું નંદનવન (૪) ક્રચક્રીપમાંને એક પર્વત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy