SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પણ રાજાની મમતામાં કાંઈ ઊણપ હતી. ઉત્તાન- ઉત્તાનપાદ રાજાને ઈશ્વરારાધના કરીને પુત્રને પાછા પાદની બીજી રાણી સુરુચિ માનીતી હોઈ એને આવવાની ખબર પડતાં જ તે ઘણા પ્રેમથી અને પુત્ર ઉત્તમ પણ રાજાને પ્રિય હતો. આવી વસ્તુ- મોટા ઠાઠમાઠથી એને સામૈયે આવ્યો અને એને સ્થિતિમાં એક વખત ઉત્તમ રાજાના મેળામાં નગરીમાં લઈ ગયે. બેઠા હતા ત્યાં ધ્રુવ પણ બેસવા ગયે. એ જોઈને કેટલેક કાળે ઉત્તાનપાદ યુવને રાજ્યાભિષેક કરી એની ઓરમાન માતા – સુરુચિએ એને તુચ્છકારી પિતે તપ કરવા સારુ અરણ્યમાં ગયે / ભાગ ૪ કાઢો અને બેસવા ન દીધે. આથી રડતા રડતે અં અઃ ૮-૯, ધ્રુવ પિતાની માતા સુનીતિ પાસે આવ્યા. પુત્રને પિતાના નિવૃત્ત થઈ અરણ્યવાસ પછી છુ રડવાનું કારણ જણને એની માતાને પણ ઘણું શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા જોડે દુઃખ થયું અને શેકાવિષ્ટા થઈને બેલી કે, ભાઈ વિવાહ કર્યો. ભ્રમીની કુખે ધ્રુવને કલ્પ અને વત્સર પરમેશ્વરની કૃપા વગર આપણને એવું સુખ કયાંથી એમ બે પુત્ર થયા. એ સિવાય વાયુએ પિતાની ઈલા મળે? આ ઉપરથી ધ્રુવ પોતે નાની ઉમ્મરને નામની કન્યા એને પરણાવી હતી. તેને પેટે ધ્રુવને - છતાં તરત જ નગર બહાર નીકળી પડ્યો અને ઉકલ નામે એક પુત્ર અને એક કન્યા, એમ બે અરણ્યમાં ઈશ્વરારાધના કરવા ચાલે. એટલામાં સંતતિ થઈ. આ ઉપરાંત ધ્રુવને ત્રીજી સ્ત્રી હતી માર્ગમાં એને નારદઋષિ મળ્યા. એમણે એને ઘણું એમ મત્સ્યપુરાણ ઉપરથી જણાય છે. એ ત્રીજી, સમજાવ્યું કે તું હજુ નાનું છે. નગરમાં પાછો સ્ત્રીનું નામ ધન્યા હોઈ એને શિષ્ટ નામે એક જ જા. પણ એણે કશું માન્યું નહિ. પુત્ર હતા. નારદને આવું નાનું બાળક ઈશ્વરારાધના કરવા ધ્રુવને ઓરમાન ભાઈ ઉત્તમ, એનાં લગ્ન થવાનાં અરણ્યમાં જાય, એ ઉપરથી એની બહુ દયા આવી. હતાં તે પહેલાં, એક વખત શિકારે ગયો હતો. હિમવાન નારદે ધ્રુવને મંત્ર અને ભગવાનનું ધ્યાન કરવાની પર્વત ઉપર ગયે, ત્યાં યક્ષો સાથે એને કજિયે રીત વગેરેને બંધ આપે. નારદની સૂચના પ્રમાણે થયો; અને એ તકરારમાં એ મરણ પામે. આ શ્રદ્ધાપૂર્વક કરવાથી થોડા જ સમયમાં ભગવાન સમાચારની ધ્રુવની ઓરમાન માતા સચિને ખબર એને પ્રત્યક્ષ થયા. ધ્રુવને થયું કે હું એમની સ્તુતિ પડતાં એ યુવથી છાની, કોઈને કહ્યા વગર પિતાના કરું. પણ સામર્થ્ય રહ્યું નહોતું એટલે કશું બેલી પુત્રની શોધ કરવા ગઈ. એનું પણ ત્યાં મૃત્યુ થયું. શકયે નહિ, માત્ર હાથ જોડીને ઊભે જ રહ્યો. આ વૃત્તાંત સાદંત ધ્રુવને માલૂમ પડતાં એ તત્કાળ શ્રી ભગવાને આ જોઈને પોતાના હાથમાં શંખ રથારૂઢ થઈને હિમવાન પર્વત પર ગયો અને એણે હતા તે ધ્રુવના ગાલે અડકાડ. આટલા ઉપરથી સહસ્ત્રાવધિ યક્ષને મારી નાખ્યા. યક્ષાધિપતિ કુબેરને એનામાં બોલવાની શક્તિ આવી. એણે નાના પ્રકારે આ વાતની ખબર પડતાં એ ચઢી આવ્યું અને ધ્રુવ ભગવાનનું સ્તવન કર્યું. સંતુષ્ટ થઈને ભગવાને અને કુબેર વરચે તુમુલ યુદ્ધ થયું. છેવટે એ સ્થળે કહ્યું કે જેની રહે અને નક્ષત્ર પ્રદક્ષિણ કરે છે સ્વાયંભૂ મનુ જાતે પ્રગટ થયા અને તેમને ધ્રુવનેઉપદેશ એવું મારું અચળ ધામ તારે માટે મેં નિર્માણ કરી યુદ્ધ કરતે બંધ પાળ્યો. ધ્રુવને પિતાને નગર કર્યું છે છતાં તે રાજ્યના હેતુથી આરાધના કરી મેકલ્યો અને કુબેર પણ સંતુષ્ટ થઈ સ્વસ્થાનકે ગયે. હતી માટે તું ઘેર જા. તારા પિતાની પછવાડી યુવે સહસ્ત્રાવધિ યજ્ઞો કર્યા અને પ્રજાપાલન એવું છત્રીસ હજાર વર્ષ રાજ્ય કર્યા બાદ તારે માટે તે ઉત્તમ પ્રકારે કર્યું કે બધાં એને પિતાના પિતા નિમિત્ત સ્થાને આવજે, એમ કહીને ભગવાન કહેતા. આ પ્રમાણે છત્રીસ હજાર વર્ષ રાજ્ય કરી, અંતર્ધાન થયા અને યુવા પિતાના નગર તરફ ગયે. છેવટે પિતાના પુત્રને રાજય સોંપી અરયમાં ગયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy