SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ દેવી ૨૬૮ રવી મહાલક્ષમીએ બ્રહ્માને “સરસ્વતીને પિતાની સહ- બળવાન અસુરને મારતી વખતનું દેવીનું ઉગ્ર સ્વરૂપ ચારિણી કરવાની આજ્ઞા કરી. એ બનેના યોગથી છે. “કાત્યાયની દેવીમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ બ્રહ્માંડ ઉત્પન્ન થયું. રુદ્ર એટલે શિવે ગૌરી’ એ ત્રિમૂર્તિની સમગ્ર શક્તિ એકત્ર રહેલી છે. સાથે લગ્ન કર્યું અને એ બનેએ મળીને સુવણુડ “મહિષાસુરમર્દિની દેવીની મૂર્તિ પેઠે આ દેવીની મૂર્તિ ઉઘાડયું. “લકમી' પોતે જ વિષ્ણુનાં પત્ની બન્યાં આગળ પણ માથું કપાયેલા પાડાની મૂર્તિ હોય છે. અને એ બનેએ જગતનું રક્ષણ કર્યું. આ પ્રમાણે આ પાડાનું માથું દૂર પડેલું અને પાડાના ધડમાંથી સઘળી માયારૂપ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. આમ સઘળી કપાયેલી ડેક માગે અધ બહાર નીકળતા અસુરની સૃષ્ટિ દેવદેવીઓનાં રૂ૫, એ બધું માત્ર મૂળ મૂતિ હોય છે. એ અસુરનું કાપેલું લોહી નીગળતું ઈશ્વરરૂપ – મહાલક્ષ્મીમાંથી ઉત્પન્ન થયું એમ દેવી માથું દેવીએ ચોટલી વટે પોતાના હસ્તમાં ધારણ મહાસ્ય જણાવે છે. કરેલું હોય છે. માર્કંડેયપુરાણમાં કહ્યા પ્રમાણે ઈશ્વરની દરેક વરાહપુરાણમાં મહિષાસુરધનું વર્ણન કર્યું છે તરેહની શક્તિ મૂળ મહાલક્ષ્મીમાંથી જ ઉત્પન્ન છે. મંદાર પર્વત ઉપર વિહાગની શકિત ગાવી’ થઇ છે. શાકતોમાં આ મહાલક્ષ્મી દેવી જ મૂળ એક કાળે ઉગ્ર તપ કરતી હતી. દરમ્યાન એક ઈશ્વરરૂપે પૂજાતી હોવાથી એ દેવી જ શક્તિપૂજાને વખતે એ દેવીનું મન થાનમાંથી ખસી ગયું; પાયો છે. અને પરિણામે એણે કેટલીક સુંદર કન્યાઓને જન્મ શિવ અને વૈષ્ણવો પુલિંગ રૂપના કરતાં ઊતરતે આપે. આ બધી કન્યાઓ એમની સેવા કરતાં દરજજે અને શિવ અને વિષ્ણુની સંગતમાં શક્તિને છતાં વૈષ્ણવીએ પુનઃ ઉગ્ર તપનો આરંભ કર્યો. પૂજે છે એમ પ્રથમ કહી ગયા છીએ. હવે શિવ એક સમયે ત્યાં આગળ થઈને નારદ જતા હતા. અને વૈષ્ણવ એ પંથભેદને અનુસરીને દરેક પંથમાં એમણે દેવીની અલૌકિક સુંદરતા દીઠી. આ કલહપ્રિય પૂજાતી દેવીઓ સંબંધે કહીશું. ઋષિ ત્યાંથી સીધા મહિષાસુર પાસે ચાલ્યા. ત્યાં વૈષ્ણવ પંથના કરતાં શિવ અને શક્તિ પંથમાં જઈને દેવીની સુંદરતાનું મોહક વર્ણન કર્યું. એ દેવીઓનાં રૂપે ઘણાં છે. શક્તિ દેવીઓ સીધી અને સાંભળો આ અસુર વૈષ્ણવીને પકડીને તેને પરણવાને આડકતરી રીતે શિવ પંથમાં પણ પૂજાય છે. આ ઉત્સુક બની ગયો. પ્રથમ તે એણે દેવીની પાસે પિતાને પંથની દેવીનું એક રૂ૫ દુર્ગા' છે. સુપ્રભેદાગમમાં આ દૂત મોકલી પિતાનું બળ, વૈભવ વગેરે જણાવીને દેવીને વિષ્ણુની વહાલી નાની બહેન કહી છે. એ માગું કર્યું. દૂતે જઈને વિનયપૂર્વક દેવીને કહ્યું દેવી આદ્યશક્તિથી જન્મેલી છે. આગમોમાં દુર્ગાનાં કે, “પૂર્વે ઋષિ સુપાર્શ્વને દીકરો સિંધુદ્વીપ નવ જુદાં જુદાં રૂપ ગણેલાં છે; જેવાં કે (૧) માહિષ્મતીમાં તપ કરતા હતા, ત્યારે વિકચિત્તિની નીલકંઠી (૨) “ક્ષેમંકરી (૩) હરસિદ્ધિ (૪) દીકરી માહિષ્મતી મંદાર પર્વત ઉપર પોતાની રુદ્રાંશદુર્ગા (૫) વદુર્ગા (૬) “અગ્નિદુર્ગા” (૭) સખીઓને લઈને સહેલ કરવા આવી. ઋષિનો જયદુર્ગા' (૮) વિંધ્યવાસીદુર્ગા' (૮) “રિપુમારીદુર્ગા, સુંદર આશ્રમ જોઈને ઋષિને બિવડાવીને કાઢી આ સિવાય વળી દુર્ગાનાં નવ રૂપને એક સમૂહ મૂકીને થોડીવાર આશ્રમ બથાવી પાડવાની એને છે, જેને “નવદુર્ગ” કહે છે. નીલકંઠી પોતાના પ્રબળ ઈચ્છા થઈ. એણે અને એની સાહેલડીઓએ ભક્તોને દેલત અને સુખ, ક્ષેમં કરી તંદુરસ્તી, ભેંશનાં રૂપ ધારણ કરીને તપનિમગ્ન મુનિને શિંગડાંહરસિદ્ધિ ઈચ્છિત ફળ, અને જયદુર્ગા સિદ્ધિ આપે છે. વડે ચીરી નાખવાની તયારી કરતી હોય એમ છળ રિપુમારી દુર્ગા શત્રુ અને તેના પક્ષનો સંહાર કરનારી કર્યો. ઋષિએ ધ્યાનમાં જોવાથી બધી ખરી દેવી છે. મહિષાસુરમર્દિની” એ મહિષાસુર નામના હકીકત તેમને સમજાઈ. ક્રોધમાં આવી જઈને મુનિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy