SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ દુલાસા ૨૫૮ દુવિરેચન દુર્વાસા સ્વાયંભુવ મન્વતર માંહ્યલા અત્રિ ઋષિથી કરવા ખાતર નહિ પણ પાંડનું સરવ જેવા સારુ કર્દમની કન્યા અનસૂયાને પેટે અવતરેલા ત્રણ મધ્યરાત્રિ પછી જ્યારે ભજન વગેરે આટોપવાયું પુત્રોમાંને બીજે. એણે કાંઈ અપરાધ સારુ ઈન્દ્રને હોય તે વખતે ભોજન માગવું. જે ભોજન ન આપે શા હતા કે તારી સર્વ સંપત્તિ સમુદ્રમાં પડશે. તે તેમને શાપવા. દુર્યોધનને પાકે પાયે ખબર હતી તેમ તે પડી હતી. પછી સમુદ્રમંથન દ્વારા એ આપેલા કે દ્રૌપદીના જમ્યા પછી સંયે આપેલી થાળીમાંથી ઉશાપને લીધે પાછી મળી હતી. ચાક્ષુષ મવંતરમાં અન્ન ઉત્પન્ન થતું ન હતું, એટલે દુર્વાસા માગશે તે સ્વર્ગમાં મંત્રકમ નામે ઈન્દ્ર હતો તેના સંબંધમાં આ ભોજન પાંડવો આપી શકશે નહિ અને પરિણામે વાત હેવી જોઈએ, કારણ સમુદ્રમથન ચાક્ષુષ મન્વ દુર્વાસા ક્રોધ કરીને એમને શાપ દેશે. દુર્યોધનનું આ તરમાં થયું હતું. એક ઇન્દ્રને થયેલા શાપ બીજ ઇન્દ્રને કહેવું દુર્વાસાને રુચ્યું નહિ, પણ પિતે વર માગ બાધક થાય એમ બને નહિ. એમ કહ્યું હતું એટલે નિરુપાયે ત્યાં ગયે. પિતાના દુર્વાસા (૨) વૈવસ્વત મવંતરમાંના અત્રિ ઋષિથી (દશ હજાર) શિષ્યો સાથે મધ્યરાત્રે કામ્યકવનમાં અનસૂયાને થયેલા ચાર પુત્રમાંને બીજે. એ મહા- જઈને એણે પાંડવો પાસે અન્નની માગણી કરી. તપસ્વી હતો. એ કાલરુદ્રાગ્નિને અંશાવતાર જો યુધિષ્ઠિરે તથાસ્તુ કહીને કહ્યું કે આપ સ્નાન કરી હતો. તેથી મહાદેવની આજ્ઞાથી શ્વેતકી નામના આ; એટલામાં હું જમવાની તૈયારી કરું છું. રાજાએ એને પિતાના યજ્ઞમાં ઋત્વિજ બનાવ્યું હતું. ઋષિ સ્નાન કરવા ગયા અને યુધિષ્ઠિર આશ્રમમાં (તકી શબ્દ જુઓ.) એ ઉત્તમ કટિને બ્રહ્મવેત્તા આવીને દ્રૌપદીને જગાડીને ઋષિ આવ્યાના સમાચાર હતા. એ સ્વભાવતઃ બહુ જ ક્રોધી હતા. અંબરીષ કહ્યા એ સાંભળીને એ ગભરાઈ અને લાગલું જ રાજા ઉપર ક્રોધ કરીને એણે કૃત્યા છોડી હતી, કૃષ્ણનું સ્મરણ કર્યું. કૃષ્ણ ત્યાં તત્કાળ પ્રગટ થયા. જેથી દ્વાદશી તિથિના અભિમાની દેવ વિષ્ણુનું દ્રૌપદી અને પાંડે પોતે સર્વાત્મા છે એને પર સુદર્શન ચક્ર એની વાંસે પડયું હતું. (૨. અંબરીષ દેખાડવા કૃષ્ણ સૂર્યની આપેલી થાળીમાં શાકપાત્ર શબ્દ જુઓ.) ઉપજાવી બધાંના દેખતાં પોતે ખાધું. એમના જમીને એક વખત એ દ્વારકા ગયા હતા ત્યારે કૃષ્ણ તૃપ્ત થતાં જ દુર્વાસા અને સઘળા ઋષિઓ પરમ એને બહુ જ સત્કાર કરી પિતાને ત્યાં રાખ્યા હતા. તૃપ્ત થયા. દ્રૌપદીની આગળ ઢગલેઢગલા ખાદ્ય તે વખતે એણે કૃષ્ણને ઘણી વખત સતાવ્યા હતા. પદાર્થો ઉત્પન થયા, એ જોઈને દ્રોપદીને ધીરજ એક વખત કૃષ્ણની પાસે ખીર કરાવી અને તે આવી, અને યુધિષ્ઠિરને ઋષિને બોલાવડાવવાનું ખીર પિતાને હાથે રુકિમણી અને કૃષ્ણને શરીરે કહ્યું. એણે સહદેવને ઋષિને તેડવા મોકલ્યો પણ, પડી હતી. બીજી વખત રથે ઘોડા ન જોડતાં ઋષિ કેઈ સ્થળે મળે જ નહિ! સ્નાન કરતાં કૃષ્ણ અને રુકિમણુને જોડવાં અને રુકિમણી બરાબર કરતાં જ બિલકુલ જમાય નહિ એમ તૃપ્ત થઈ ચાલે નહિ તે તેને ચાબુક માર્યા હતા. આમ થતાં જવાથી, યુધિષ્ઠિરનું કલ્યાણ થાઓ એ આશીપણ કૃષ્ણને કોધ ઉત્પન્ન થયે નહિ, એટલું જ નહિ ર્વાદ દઈને ઋષિ ત્યાંથી જતા રહ્યા હતા ! / ભાર પણ રુકિમણીની મુખમુદ્રા પણ પ્રસન્ન જ રહી હતી. વન અ૦ ૨૬૪, તે ઉપરથી તે બહુ પ્રસન્ન અને સંતુષ્ટ થઈ બન્નેને દુર્વાક્ષી કૃષ્ણપિતા વસુદેવના વૃક નામના ભાઈની ઘણું પ્રકારનાં ઈચ્છિત વરદાન આપી સ્વસ્થાન સ્ત્રી. એને તક્ષ, પુષ્કર વગેરે પુત્રો હતા. ગયા હતા. ભાર– અનુ. અ૦ ૨૬૪ દર્વિભાગ એક દેશવિશેષ. એની એવા પ્રકારની સેવા દુર્યોધને પણ કરી હતી. દુર્વિચન ધૃતરાષ્ટ્રના સો પુત્રોમાંનો એક. દુર્યોધને વર માગ્યો કે પાંડવને ત્યાં જઈ ભોજન દુવિરેચન ધૃતરાષ્ટ્રના સો પુત્રોમાંને એક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy