SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ પતિને અધિપતિ હતા. સ્વયંભૂ મનુએ પિતાની જઈ એને શિક્ષા કરવા મોકલ્યા. વીરભદ્ર દક્ષના યજ્ઞ ત્રણ કન્યામાંથી પ્રસૂતિ નામની કન્યા એને પરણાવી સમીપ આવતાં ત્યાં એકાએક અનેક ઉત્પાત થવા હતી. એને પેટે એને શ્રદ્ધા, મિત્રી, દયા, શાંતિ, લાગ્યા. ભાગવતના ચોથા સ્કંધના પાંચમા અધ્યાયમાં તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા. તિતિક્ષા. જણાવ્યા મુજબ, “અહે, હમણું બહુ વા તે વાત હી, મૂર્તિ, સ્વાહા, સ્વધા અને સતી એમ સોળ નથી. પ્રાચીન બહિ સરખા શિક્ષા કરનાર રાજા કન્યાઓ થઈ હતી. તેઓમાં શ્રદ્ધાથી માંડીને મૂર્તિ હોવાથી ચોરને ભય પણ નથી! છતાં આટલી પર્વતની તેર કન્યા ધર્મઋષિને આપી હતી. બાકીની બધી ધૂળ કયાંથે ઊડે છે ? અરણ્યમાંથી ગાયનાં ધણું ત્રણમાંથી સ્વાહા અગ્નિને, સ્વધા પિતરને અને આવવાને સમય પણ નથી. તે આજે શું સતી ભવ-શંકર–ને આપી હતી. પ્રલય થવાને છે કે કેમ ?' એમ બ્રાહ્મણ વાત આ દક્ષ એક વખત શિવકમાં ગયો હતો કરતા હતી એટલામાં વીરભદ્ર એકાએક બધાની ત્યારે શિવે ઊભા થઈને એને સત્કાર ન કરવાથી દૃષ્ટિએ પડ્યો. વીરભદ્રે આવીને સર્વ દે અને દષ્ટિએ પડયો. બરિભદ્ર આવીને સર્વ એને ઘણે ક્રોધ ઉત્પન્ન થયું હતું. એણે શિવની ઋષિઓની ફજેતી કરીને લગ્નની વિશ્વાસ નિંદા કરી પણ શિવે તે તરફ બિલકુલ લક્ષ ન એણે દક્ષનું માથું કાપી નાખ્યું અને યજ્ઞના અગ્નિઆપવાથી અને એની સાથે સંભાષણ ધરાધરી ન કુંડમાં હેપ્યું. વીરભદ્રનું આ કામ જોઈ સર્વ દેવે કરવાથી એ ત્યાંથી ઊઠીને ચાલતો થયું હતું. તે ખીને શિવને શરણે ગયા અને વિરભદ્રને પાછો દિવસથી શિવને તેમ જ તેને લીધે સતીને પણ કલાસમાં બોલાવી લેવા વિનંતી કરી. તેમણે શિવની ઘણે જ ઠેષ કરવા લાગ્યો. ' પાસે દક્ષના યજ્ઞની સમાપ્તિ કરાવી. * ૧ કરવા લાગ્યું. એક સમયે દક્ષે મોટો યજ્ઞ આરંભ્યો. એણે શિવ આ યજ્ઞ કયારે અને કયા દક્ષે કર્યો એ સંબંધે અને સતી સિવાય બધાને નિમવા. ઘણા રાજાઓ જાણવાનું છે કે એ યજ્ઞ સ્વાયંભૂ મનવંતરમાં થયે, અને ઋષિઓ ત્યાં આવ્યા અને યજ્ઞનો આરંભ તેથી બ્રહ્મપુત્ર દક્ષ પ્રજાપતિએ કર્યો, પ્રાચેતસ દક્ષે થશે. આ વાત સતીને જાણ થતાં તેણે શિવની નહિ. કેમકે બહિષદ રાજા જેનું બીજું નામ પાસે પોતાના પિતાને ત્યાં જવા આજ્ઞા માગી. પ્રાચીન બહિં હતું તેને આ દક્ષ પૌત્ર હતું. એને પણ શિવે કહ્યું કે તું ત્યાં વગર તેડે જઈશ નહિ. સતી નામની કન્યા જ નહોતી. આ યજ્ઞ થયો જઈશ તો તારું અપમાન કરશે, એ મારા ઉપર ત્યારે જે પ્રાચીનઅહિં રાજા રાજ કરતા હતા તે ઘણે જ ઠેષ રાખે છે માટે જરૂર તારું અપમાન આ દક્ષને પિતામહ હતું તેમ કહીએ, તે એ કરશે, ચૂકશે નહિ. સતીએ કહ્યું કે અણુતેડી પિતાને ચક્ષુનુને વંશજ હોઈ આ યજ્ઞ ચાક્ષુષ મવંતરપિયેર જવામાં કશો બાધ નથી, માટે મને કૃપા માં થયે એમ થાય. પણ એમ માનતાં મન ઋષય: શતાઃ હવામાનવંતર' એ વાકયને વિરોધ કરી આજ્ઞા આપે. એમ થવાથી શિવે તેની જોડે પિતાના કેટલાક ગણ આપીને તેને આજ્ઞા આપી. આવે છે; કારણ શોપ થતાં જ સર્વ ઋષિ મરણ પરિણામે સતી પિતાને પિયર જતાં દક્ષે એનું પામ્યા તેમાં દક્ષ પણ મરણ પામે, એમ અનેક ગ્રંથોમાં છે. આ ઉપરથી સતીના દેહત્યાગ કાળે અપમાન કર્યું. સતીને આથી ઘણું જ માઠું હતું તે પ્રાચીનબહિં બીજો એમ અમે માન્યું છે. લાગ્યું અને ક્રોધ આવ્યું. શિવનિંદકથી ઉપન એમ માનતાં કશે વિરોધ આવતું નથી. થયેલા આ દેહને જ ત્યાગ કરવો ધારી યોગાગ્નિ લાગાન દક્ષ (૨) દસ આંગિરસ દેવામાં એક. (૩, અંગિરા વડે સતીએ દેહત્યાગ કર્યો. શબ્દ જુઓ.) આ વર્તમાન શિવગણએ કૈલાસ જઈને શિવને દક્ષ (૩) દર વિદેવમાંને એક, (વિશ્વદેવ શબ્દ જણાવતાં તેમણે પિતાના ગણ વીરભદ્રને દક્ષને ત્યાં જુએ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy