SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ દશરથ મૂછ, કદી નિદ્રા, કદી ગ્લાનિ એમ શોકભર સ્થિતિમાં છેવટે વસિષ્ઠ ત્યાં આવ્યા અને કૌસલ્યા સહગમન છ દિવસ સુધી પડ્યા રહ્યા. કરવા તત્પર થઈ હતી તેને વારી. એણે પ્રધાન અહીં અયોધ્યામાં આવી સ્થિતિ હતી. પણે પાસે રાજાના પ્રેતને તેલ ભરેલા વાસણમાં રખાવ્યું રામ, લક્ષ્મણ અને સીતાને લઈને સંગરપુરની પાસે અને પાંચ મંત્રીએ ને ભરતને એને મોસાળથી તેમને ગંગાને પેલે પાર પહોંચાડીને પાછો વળે તેડવા મોક૯યા. તેઓ ભારતને લઈને આવ્યા એટલે અને છ દિવસે અયોધ્યામાં પાછો આવ્યો. રસ્તામાં વસિષ્ઠ દશરથનું ઉત્તરકાર્ય યથાવિધિ કર્યું. (૫. એને જે જે લેકે રામના સમાચાર પૂછતા તેને ભરત શબ્દ જુઓ.) કહે કે રામ ગંગાને પેલે પાર પધાર્યા. ટૂંકામાં, દશ તનેત્ર શાપથી થયેલા હજાર ભગચિહનની સુમંત્ર અયોધ્યામાં પ્રવેશ કરીને સીધે રાજમહેલમાં જગાએ હજાર નેત્ર થવાથી પડેલું ઇન્દ્રનું નામ | ગયો. રાજમંદિરના સાત કોટમાં થઈને કાસત્યાના ભાર૦ શાંતિ અ૦ ૧૨૨. મંદિરમાં જ્યાં દશરથ શેકસમુદ્રમાં ડૂબે પડ્યો દશારણ્ય (અરયવિશેષ. પિતૃવત શબ્દ જુઓ.) હતા ત્યાં પહોંચ્યો. એણે આવીને રાજાને વંદન દશાર્ણ ભારતવર્ષીય દેશ. ઈદ્રપ્રસ્થને મધ્યમાં ગણીને કર્યું. એને આ જોઈને દશરથને પાછું પારાવાર પૂર્વ પશ્ચિમ દિશાભેદ વડે એ દેશના બે ભાગ દુઃખ ઉભરાઈ આવ્યું. દશરથ સઘળાને કહેવા પડયા છે. એ વિશે એમના આઘાક્ષરને કમમાં લાગ્યું કે મને રામની પાસે લઈ જાઓ. સુમંગે જોવું. રાજાને રામ કેવી રીતે ગયા, કયાં કયાં ઊતર્યા. દશાર્ણા ભારતવલીય નદી (ઋષ્યવાન શબ્દ જુઓ.) વગેરે સવિસ્તર વૃત્તાંત કહેતાં જ કોસત્યાએ દશરથને દશાહ સોવંશી યદુપુત્ર, કોષ્ટાના કુળમાંના જવાઘ કહ્યું કે હવે વ્યર્થ શોક શે કરવો? રામને વનવાસ રાજાના વંશમાં જન્મેલા નિર્વત્તિ આ મોકલતાં વિચાર કર્યો હેત તે આ દશાને પ્રાપ્ત નામના રાજાનો પુત્ર. એને જોમ નામે પુત્ર હતા. થાત જ શું કરવા ? એ સાંભળી દશરથે કહ્યું કે એ પુત્રનું બીજું નામ દાશાહ પણ હતું. ભાવિ ફીટતું નથી. તેનાર વસ્તુ અગાડી કોઈનું દશાવર વરુણ લેક માંહ્યલે એક અસુર. કાંઈ ચાલતું નથી. પછી રાજાએ પિતે તરુણ દશાસન રાવણ અવસ્થામાં હતા ત્યારે પિતાને હાથે એક તપસ્વીની દશાશ્વ સૂર્યવંશી ઇક્ષવાકુ રાજાના સે પુત્રમાં હત્યા થઈ અને પરિણામે એનાં વૃદ્ધ અને આંધળાં એક. એ માહિષ્મતી નગરીમાં રહેતા હતા, અને માબાપનાં પણ મોત થયાં હતાં તે વાત કરી. એણે એને મદિરા નામે પુત્ર હતો | ભાર અનુ. અ. ૨. એ આંધળાં વૃદ્ધજને એ “તું પુત્રશોકથી મરણ દશાશ્વમેઘ વારાણસી સંબંધી એક તીર્થવિશેષ. પામીશ” એ એને શાપ આપેલ તે વાત પણ દ લંકાને એક નામાંકિત રાક્ષસ | વા. રા. કહી. એ વાત સાંભળીને બધાં સ્તબ્ધ થઈ ગયાં. સુંદર. સ. ૬. દશરથને પણ ગ્લાનિ થઈ અને એને મૂછ આવી. દસ્ત્ર આશ્વિનેય શબ્દ જુઓ, આ પ્રમાણે દુઃખમાં આખો દિવસ ગયો. મધ્ય- દહન રૂદ્ર (એકાદશ રૂદ્ર શબ્દ જુઓ.) રાત્રિને સુમારે પુત્રવિયોગનું દુઃખ ન સહન થઈ દહન (૨) પાકશાસ્ત્રમાં વખણાયેલ અગ્નિવિશેષ. શકવાથી દશરથે “એ, રામ” એમ એકાએક ઉચ્ચાર દહન (૩) અગિયાર રુદ્રોમાં એક | ભાર આ૦ કરી પ્રાણત્યાગ કર્યો. ૬૭–૩, દશરથના મરણથી રાજમંદિરમાં અનર્થ વર્તાઈ દક્ષ સ્વાયંભૂ મવંતરમાં બ્રહ્મદેવે નિર્માણ કરેલા રહ્યો. જે તે કૈકેયીની નિંદા કરવા લાગ્યું. બધા દસ માનસપુત્રમાંને એક. એ બ્રહ્મદેવના જમણું કહે આ બધા અનર્થનું મૂળ એ કકેયી જ છે. અંગૂઠામાંથી ઉતપન્ન થયે હતો અને સધળા પ્રજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy