SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ગાધિ ગાલવ એને પુત્ર દુર્યોધન મોટો થતાં તે પાંડવોને ઘણો આની પાસેથી ગાયનશિક્ષા લીધી હતી. કેઈ કારણજ દેપ કરવા લાગ્યો. આ જોઈને ગાંધારીએ એને સર એને ઉલુકોનિમાં અવતરવું પડયું હતું. / ઘણી વાર એમ ન કરવાને ઉપદેશ કર્યો હતો. વા. રા૦ અભુત્તર૦ સ૦ ૭૦. છતાં દુર્યોધનને એની કશી અસર થઈ નહોતી. | ગાયત્રી સાવિત્રી, સરસ્વતી એ નામો વડે ઓળખાતી ભાર૦ ઉદ્યો. અ૦ ૧૨.૦ એને ઉપદેશ ન માન- બ્રહ્મદેવની જ્ઞાનશક્તિ. વાથી પરિણામે યુદ્ધ ઉપસ્થિત થઈ એના સોએ ગાયત્રી (૨) ઈશ્વર પ્રાર્થનામાં વપરાતો ત્રિપદાત્મક પુત્રે તેમાં મરાયા. ગાંધારીએ રોષે ભરાઈને કૃષ્ણને મંત્ર. તેડાવીને તેને શાપ આપ્યો હતો કે તે પાંડને ગાયન એક બ્રહ્મર્ષિ, (૩. ભગુ શબ્દ જુઓ.) સહાય કરીને મારા પુત્રને મરાવ્યા માટે આજથી ગારડ અથર્વણ વેદનું એક ઉપનિષત, છત્રીસમેં વષે તારે કુલક્ષય પણ એ રીતે થશે. ગાર્ડ (૨) ગરુડપુરાણ તે જ. કૃણે એને વંદન કરીને કહ્યું કે આપે કહ્યું તે ગાગ એક ઋષિ, વિશ્વામિત્રના પુત્ર. મને રુચતું જ છે. એમ કહીને પોતે સ્વસ્થ ગાગી વચ ક ઋષિની કન્યા માટે ગ્રંથમાં એને પધાર્યા. | ભાર૦ સ્ત્રી અ૦ ૨૫. ગાગવાચકવી નામે જણાવી છે. એ પરમ બ્રહ્મનિષ્ઠ દુર્યોધનાદિ સોએ પુત્રના મરણ પામવાથી એ હતી, અને પૃથ્વી પર પરમહંસની પેઠે જ ફર્યા કરતી. પિતાના પતિ સહિત ઘણું કાળ સુધી પાંડવોની દૈવરાતિ જનકની સભામાં યાજ્ઞવલ્યની સાથે એને સાથે જ રહેતી, કારણ કે યુધિષ્ઠિર ઘણું સારા વાદ થયેલ તે બૃહદારણ્યકમાં મધુકાંડમાં પ્રસિદ્ધ છે. સ્વભાવને હાઈ એને કોઈ પ્રકારે ઊણું આવવા ગાગ્યે એક બ્રહ્મર્ષિ. (૩. અંગિરા શબ્દ જુઓ.) દેતે નહિપરંતુ ભીમસેન વખતોવખત કઠોર ગાગ્ય (૨) અગિર કુળમાં થયેલા એક ઋષિ. વચને કહે, તેથી ધૃતરાષ્ટ્રને વૈરાગ્ય ઉત્પન્ન થયે. કેકય દેશના રાજા યુધાજિતના પુરોહિત હતા. | પણ પિતે અંધ હોવાથી નિરૂપાયા હતા. તેવામાં વા૦ ર૦ ઉત્તર૦ સ૦ ૧૦૦. એક સમય વિદુર એમની પાસે આવ્યા. તેમણે ગાગ્ય (૩) સમવંશી પૂરુકુળના ગાર્ગ, શિતિ વનમાં જવાની સલાહ આપવાથી ધૃતરાષ્ટ્ર કોઈને ઇત્યાદિના તપ વડે બ્રાહ્મણત્વ પામેલી સંતતિનું નામ ન જણાવતાં અરણ્યમાં જવા નીકળ્યા, એ નીકળ્યા ગાÉભિ એક બ્રહ્મર્ષિ. (૩ભગુ શબ્દ જુઓ.) એટલે વિદુર, અને વિદુર નીકળ્યા એટલે કુંતી, એમ ગાભિ (૨) વિશ્વામિત્રના છોકરામાંને એક. એ બધાં વનમાં ગયાં. કેટલેક કાળે ધૃતરાષ્ટ્રને દેહ ગાહ પથ પવમાન નામના અગ્નિનું બીજું નામ. પડે એટલે ગાંધારીએ પણ પિતે દેહત્યાગ કર્યો. | ગાëયન એક બ્રહ્મર્ષિ. (૩ભૂગ શબ્દ જુઓ). ભાગ ૧ ૪૦ અ૦ ૧૩. ગાલવ બ્રહ્મર્ષિ. (૩. ભગુ શબ્દ જુઓ.) ગાધિ સોમવંશી વિજયકુળના કુશાંબુ રાજને પુત્ર. ગાલવ (૨) વિશ્વામિત્રને પુત્ર. એનું આ નામ એ કાન્યકુન્જન રાજા હતો. એને એક સત્યવતી પાડવાનું કારણ એવું છે કે એક સમયે બિલકુલ નામે કન્યા હતી. ભારવન અ૦ ૧૧૫. ઋચીક વૃષ્ટિ ન થવાને લીધે જબરો દુકાળ પડ્યો હતો, નામે ઋષિએ આ સત્યવતીની માગણી કરી હતી તે વખતે વિશ્વામિત્ર ઋષિ પોતાની સ્ત્રી અને પુત્રને તેથી ગાધિએ એને પરણાવી હતી. (ચીક શબ્દ એમનું જે થવાનું હોય તે થાઓ કરીને પોતે જુઓ.) ચીક ઋષિની કૃપા વડે પાછળથી એને તપશ્ચર્યા કરવા ગયા. તે વખતે તેમની સ્ત્રીએ ગમે વિશ્વામિત્ર નામે પુત્ર થયું હતું. તેમ કરીને છોકરાંને છવાડયાં. પણ એક વખત ગાનબંધુ હાલના વારાહકલ્પની પહેલાંને ઘરકલ્પમાં એવું બન્યું કે કંઈ ખાવાનું મળે નહિ. તે વખતે થયેલ નામાંકિત ગાયનાચાર્યું. તે સમયના નારદે તેણે એક છોકરીના ગળામાં દર્ભની દેરડી બાંધી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy