SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ગવ ૧૮૦. ગાંધારી ગર્વ સ્વાયંભૂ મવંતરમાંને ધર્મપુત્ર. એના માતા હતી. એ સિવાય બીજી એક નગરી પુષ્કરાવતી તે પ્રષ્ટિ. નામની પણ હતી. ગવય રામની સેનાને એક વાનરાધિપતિ. ગાંધાર (૩) ગાંધાર દેશના રાજાઓનું સામાન્ય ગવલગન ધૃતરાષ્ટ્રને એક મન્દી – સુત–સંજયને નામ; ભારતમાં મુખ્યત્વે ગાંધારીના ભાઈ શકુનિને પિતા / ભાર આ૦ ૬૪–૧૭ લગાડવામાં આવ્યું છે. ગવલાગન. સૂત-સંજયને પિતા. ગાંધારકાથણ એક બ્રહ્મર્ષિ (૨. અગમ્ય શબ્દ જુઓ.) ગવાક્ષ રામની સેનાને એક વાનરાધિપતિ. ગાંધારદેશ (૨. ગાંધાર શબ્દ જુઓ.) પાંડવોના ગવાક્ષ (૨) દુર્યોધનના મામા. શકુનિના છ ભાઈ સમયમાં શકુનિ અને ગાંધારીના પિતા રબલ ત્યાં એમાંને એક. રાત્રિયુદ્ધમાં એ ભીમસેનને હાથે રાજ કરતા હતા. મરાયો હતો. ભાર૦ દ્રો અ૦ ૧૫૭. ગવિજાત એક બ્રહ્મર્ષિ. ગાંધારી ગાંધાર દેશના અધિપતિ સબલ રાજાની ગવિષ્ટ દેવવિશેષ. (૩. અંગિરા શબ્દ જુઓ.) કન્યા. ધૃતરાષ્ટ્રની જોડે એનું લગ્ન થયું હતું.' ગવિષ્ટ (૨) એક દાનવ (દનુ શબ્દ જુઓ.) ભાર૦ આદિ અ૦ ૧૧૦. • એ પતિવ્રતા હતી. ગવિષ્ટિર એક બ્રહ્મષિ અને તેનું કુળ. (ર. અત્રિ પિતાના પતિ સિવાય બીજો પુરુષ દષ્ટિએ પણ પડે નહિ તે માટે આંખે પાટા બાંધતી. નાનપણમાં એણે શબ્દ જુઓ.) આરાધના કરવાથી એને વરદાન મળ્યું હતું કે તેને ગવિષ્ટિ૨ (૨) અત્રિ કુલેત્પન્ન એક બીજો ઋષિ. સે પુત્ર થશે. આ પ્રમાણે એને સામટા સે પુત્ર ગવેષણ અક્રૂર યાદવના પુત્રોમાંને એક. એના ગર્ભમાં એક જ કાળે રહ્યા હતા. એક સમયે ગાંગેય સંતનુ રાજાને ગંગાને પેટે થયેલા પુત્ર એને કોઈએ કહ્યું કે કુંતીને અરણ્યમાં પાંડુ રાજાથી ભીષ્મનું બીજુ નામ. યુધિષ્ઠિર નામે પુત્ર થયો છે. એ ઉપરથી એને ગાગાદા એક બ્રહ્મર્ષિ (૩, આગરા શબ્દજુઓ). રાત્રિદિવસ ચિંતા થતી હતી કે મારે પુત્ર ક્યારે ગાંડિવ અગ્નિએ પાંડુપુત્ર અર્જુનને આપેલા ધનુષ્યનું થશે. પણ કેમે કર્યા એના પુત્રને પ્રસવ થાય નામ. નહિ. આથી એણે પેટમાંથી પરાણે ગર્ભ બહાર ગાત્રવાન લમણાની કુખે કૃષ્ણથી થયેલે પુત્ર. કાઢવાનો પ્રયત્ન કર્યો. ગર્ભમાંથી અંગુઠા જેવડા ગાથ એક બ્રહ્મર્ષિ (૩. અંગિરા શબ્દ જુઓ.) જેવડા મરેલા જેવા સો પુત્ર એકાએક બહાર ગાથિન એક બ્રહ્મર્ષિ (૧. વિશ્વામિત્ર શબ્દ જુઓ) નીકળી પડ્યા. એ જોઈ એ શેકાકુળ થઈ ગઈ. ગાંદિની કાશીરાજની કન્યા એ શ્રીફકફ યાદવની તેવામાં ત્યાં વ્યાસ પ્રકટ થયા. તેમણે એને સ્ત્રી. અસૂર વગેરેની માતા. શોક ન કરવાનું કહ્યું અને કહ્યું કે ઘીના સો ઘડા ગાંધર્વવેદ સામવેદને ઉપદેવ, તેમજ તેને મૂર્તિ. સવર ભરાવી દરેકમાં અકેક ગર્ભપુત્ર રાખી મૂકે. માન દેવતા. સામવેદની પેઠે જ આ ઉપવેદ એમ કરવાથી પૂર્ણ કાળે તેઓ સજીવ થઈ જશે. બ્રહ્મવેદના પશ્ચિમ તરફના મુખમાંથી નીકળ્યા હતા. એણે એમ કર્યું અને થોડા સમયમાં બધા બાળક ગાંધાર સમવંશી કહ્યુકુળના આરબ્ધ રાજાને પુત્ર. સંપૂર્ણ થઈને સજીવ થયા. આ જ વખતે એને ધર્મ નામે પુત્ર હતા. અરયમાં કુંતીને ભીમસેન જન્મ્યો હતો. તે ભાર૦ ગાંધાર (૨) સિંધુનદના બને કિનારાને લગતે આદિ અ૦ ૧૫. • એને આવી જ એક દુશળ ભારતવષય ભરતખંડને દેશવિશેષ. શિલૂષગંધર્વના ' નામે કન્યા પણ થઈ હતી. | ભાર૦ અ૦ ૧૬.૦ આ વંશજોનું ત્યાં રાજ હતું. વાવ રા. ઉત્તક સો પુત્રોનાં નામ / ભાર આદિ અ૦ ૧૧૭માં સ. ૧૦૦૦ પ્રથમ એની રાજધાની તક્ષશિલામાં આપેલાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy