SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ જાઉં છું. આ ઉપરથી ધૃતરાષ્ટ્ર અને વિદુર મારતા તે વશ થયે નહિ. (1. કર્ણ શબ્દ જુઓ.) કર્ણ બોલાવી મંગાવ્યો અને એનો ઘણે જ તિરસ્કાર ત્યાંથી પાછા વળે અને કૃષ્ણ આગળ ચાલી કરીને બોલ્યા કે અરે મૂર્ખ ! કૃષ્ણની વિરુદ્ધ કશેયે ઉપપ્તવ્યમાં યુધિષ્ઠિર પાસે પાછા આવ્યા. જે જે વિચાર મનમાં લાવવો એ તને શ્રેયકારક નથી. બન્યું હતું તે બધું કહ્યું અને યુદ્ધ કરવાનો નિશ્ચય આવા કૃત્યથી હું માત્ર વહેલે જ નાશ પામીશ. / કરાવ્યો અને યુધિષ્ઠિરને લઈને કુરુક્ષેત્રમાં આવ્યા. | ભાર૦ ઉદ્યો છે અc ૧૩૦,. ભાર ઉદ્યોગ અ૦ ૧૫૦. દરમ્યાન કૃષ્ણ લેકપાલ સહિત પિતાનું દિવ્ય- પછી જ્યારે ભારતના યુદ્ધને આરંભ થયો ત્યારે સ્વરૂપે પ્રગટ કરી સર્વેને પ્રદર્શિત કર્યું. પિતાનું કૃષ્ણ પોતે પાંડવોના પક્ષમાં રહ્યા; અને એમણે આ અદ્દભુત દિવ્યરૂપ એમણે અંધ ધૃતરાષ્ટ્રને અઢાર દિવસ સુધી અર્જુનનું સારણ્ય કર્યું. એ બતાવીને પોતાની સમાધાનની વિષ્ટિ પૂરી કરી. સમયમાં એમણે કઈ જગાએ યુક્તિ, કઈ જગાએ પિતે સભામાંથી ઊઠયા અને રથારૂઢ થયા. તે વખતે પિતાની અદ્દભુત શક્તિની યોજના કરીને પૃથ્વીના ધૃતરાષ્ટ્ર કહ્યું કે કૃષ્ણ! મારી ઈચ્છા સમાધાન ભારરૂપ સંપૂર્ણ દુષ્ટ રાજાઓને નાશ કરીને કરવાની જ છે પણ આ દુષ્ટ છોકરો મારું કહ્યું પાંડવોને બચાવ્યા. પાંડવોને તેમનું રાજય સેંપી માનતો નથી. હું નિરુપાય છું. આ સાંભળીને પિતે દ્વારકા જવા નીકળ્યા. તે વખતે ઉત્તરાના કૃષ્ણ બધા કારોને કહેતા હોય એમ મટે ઘાટ - ઉદરમાં ગર્ભ હતા. અશ્વત્થામાના અસ્ત્રથી ગર્ભની કાઢીને કહ્યું કે અહે, તમે બધા સાંભળે; મેં તમારા રક્ષા કરવાની ગોઠવણ કરવાની ઉત્તરાએ વિનંતી બધાના સાંભળતાં દુર્યોધનને નીતિને બોધ કર્યો. કરવાથી પિતાના ચક્રને રક્ષાથે મૂકીને પોતે દ્વારકા એણે મારે બાધ તે કાને ન ધર્યો એટલું જ નહિ, પધાર્યા. (૨) ઉત્તરા શબ્દ જુઓ.). પણ ઊલટી મને બંધન કરવાની ધારણા કરી. દ્વારકામાં હતા તેવામાં એક વખતે સર્વગ્રહણ ધૃતરાષ્ટ્ર પણ કહે છે કે મારા ઉપાય ચાલતું નથી. આવ્યું. તે ઉપર બધાએ સ્યમંતપંચક–રામ હદની માટે હું હવે તમારા બધાની પાસેથી પાંડવો પાસે યાત્રાએ જવાને નિશ્ચય કરી દ્વારકાના રક્ષણ સારુ જવાની રજા લઉં છું. આટલું કહીને તેઓ અનિરુદ્ધ અને કૃતવર્માને રાખ્યા અને પિતે સઘળા વિદુરને ઘેર પધાર્યા. | ભાર ઉદ્યો૦ અ૦ ૧૩૧. યાદવ અને સ્ત્રીઓ સહિત સ્વતંતપંચક ક્ષેત્રમાં વિદુરને ઘેર આવીને કૃષ્ણ કુંતીને મળ્યા. આવ્યા. હસ્તિનાપુરથી પાંડવો પણ ત્યાં આવ્યા સભામાં જે જે થયું હતું તે બધું તેને કહ્યું અને હતા. બધા એકઠા કન્યા મળ્યા. આ પ્રસંગે કૃષ્ણની પાંડવો પાસે પાછા જવાની આજ્ઞા માગી. કૃષ્ણની આડ સ્ત્રીઓ અને દ્રૌપદી વચ્ચે સ્વયંવર સંબંધે સાથે કરતા પાંડવોને કહાવ્યું કે પાંડવો તમે વાતચીત થઈ હતી. | ભા૦ ૧૦ ૪૦ અ. ક્ષત્રિય છે. માટે તમારે યુદ્ધ કરીને જ સંપત્તિ ૨-૮૩.૦આ જ પર્વ નિમિત્તે કૃષ્ણદ્વૈપાયન, નારદ, મેળવવી એ ઉચિત છે. તમારે પ્રજાનું ધર્મથી ચ્યવન, અસિત, દેવલ, વિશ્વામિત્ર, શતાનંદ, પાલન કરવું. એ ઉપર એણે વિદુરાખ્યાન સંભળાવ્યું. ભરદ્વાજ, ગૌતમ, જામદગ્ય, રામ, વસિષ્ઠ, ગાલવ, (વિદુર શબ્દ જુઓ.) પણ દરેક પુત્રને જુદે જુદે ભગુ, પુલત્ય, કશ્યપ, અત્રિ, માર્કંડેય, અગમ્ય, આશીર્વાદ કહાળે. યાજ્ઞવલ્કય, ઇત્યાદિક ઋષિઓ પણ આ ક્ષેત્રમાં પછી કૃષ્ણ હસ્તિનાપુરથી જવા નીકળ્યા. આવ્યા હતા. વસુદેવે બધાને ઉત્તમ પ્રકારે આદરભીષ્માદિક મંડળી એને વળાવવાને આવી. તેમાં સત્કાર કરવાની સુવ્યવસ્થા કરી મૂકી હતી. કેટલાક કર્ણ પણ આવ્યા હતા. કુણે બધાને મળીને પાછા કાળ રહ્યા બાદ એક દિવસ વસુદેવે આ બધા વાળ્યા પછી કર્ણને પિતાના રથમાં જોડે લઈ લીધે. મહાનુભાવોને કાંઈ કર્મવિષયક પ્રશ્ન પૂછ્યો. એને કર્ણને પાંડવના પક્ષમાં લેવાને યત્ન કરી જે પણ ઉત્તર આપીને એમણે વસુદેવને યજ્ઞ કરવાની સૂચના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy