SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ કુંભકર્ણ ૧૪૫ કુંભ-નિકુંભ થશે. પણ આ યુક્તિને કુંભકર્ણ નિષેધ કર્યો, સુગ્રીવને એકાએક પકડીને લંકા જવા નીકળે. અને યુદ્ધ કરવું એ જ ઉત્તમ રસ્તે છે, એમ પણ સુગ્રીવે એનું નાક કરડી ખાધું, તેથી રાવણને જણાવ્યું. રાવણે એની સ્તુતિ કરીને એને જોરથી ભય પર અફા અને પોતાના પગ એને વસ્ત્રાલંકારથી નવાજી યુદ્ધે ચઢવાની આજ્ઞા તળે કચડી નાખવા માંડયો, પણ એ ત્યાંથી ઊડયો કરી. કુંભકર્ણ રાવણને વંદન કરીને યુદે જવા તે સુખરૂપ રામના સૈન્યમાં જઈને પડે. નીકળે. પિતાનું નાક કરડાયાથી કુંભકર્ણ પાછો ફર્યો, વાનરોએ જે કુંભકર્ણને આવતે જોયો અને પિતાના હાથમાં મુગર લઈને રામની સેના કે કેટલાક વાનર તે ભયભીત થઈને નાસવા ઉપર ધાયો. લક્ષમણ એની સામો થયે, પણ એને લાગ્યા, કારણ એ હતું કે મૂળે કુંભકર્ણ છસે અનાદર કરીને એ પાધરે રામની જ સામે થયો. ધનુષ્ય (ચાર હાથનું એક ધનુષ્ય) જેટલો તો રામે રોદ્રાસ્ત્ર નાખીને એના મુદ્ગરને ભાંગી નાખ્યો. ઊંચે, અને સે ધનુષ્ય જેટલો પહેર્યો હતો. આ ઉપરથી કુંભકર્ણ એટલે ક્રોધે ભરાયો કે, આ સિવાય રાક્ષસી માયાને લઈને સહજે પારકા પોતાના ને ઓળખતાં, વાનર હોય કે દેહ વધારે તે જુદું. વાનરેને નાસતાં જોઈને રાક્ષસ હોય એમ જે હાથમાં આવ્યું તેને ભક્ષ અંગદે બધાને પ્રોત્સાહન પૂર્વક પાછા આપ્યા. કરવા મંડયો. રામે એની સાથે ઘર સંગ્રામ કરી પછી વાનરો એની જોડે યુદ્ધ કરવા લાગ્યા. એના હાથ કાપી ભેાંય પાડ્યા. એના પડતા હાથ એક તરફથી મારુતિ એના માથા ઉપર નીચે દબાઈને કેટલાયે રાક્ષસો અને વાનર પર્વતનાં ફૂગ ફેકે, તે એ સહસા જ દબાઈ મૂઆ. એટલામાં રામે એના પગ ઉડાવી પિતાની ગદા વડે અગર હાથ વડે બાજુ પર દીધા. પણ કેવળ મેં પહેલું કરીને એ રામ તરફ ફેંકી દે. ઋષભ, શરભ, નીલ, ગવાક્ષ અને આવવા લાગ્યા. એ જોઈને રામે એનું મસ્તક છેદીને ગંધમાદન એના ઉપર ધસ્યા, તે બધાને એ એને લંકા ઉપર પડયે. એના પડવાથી લંકામાં તત્કાળ મૂચ્છ પમાડયા. એ જોઈને સહસ્ત્રવિધિ અનેક ઘર પડી ગયાં. | ભાર વન અ૦ ૨૮– વાનરે એના શરીર પર ચઢી ગયા, અને એને ૨૮૭.૦ આ પ્રમાણે કુંભકર્ણ મરતાં જ બધા મુકે મુકે મારવા મંડયા. સાત આઠસો વાનરેને વાનર, દેવર્ષિઓ, અને મહર્ષિઓએ હરખમાં એક સાથે બાથમાં પકડીને ભોંય પર પછાડે. દસ- આવી જઈને રામની સ્તુતિ કરી. / વા. ર૦ વિસને પકડીને મોંમાં નાખીને ચાવી ખાય. યુદ્ધ સ૦૬૦–૭૦. કુંભકર્ણને કુંભ અને નિભ કેટલાક વાનરો તે કુંભકર્ણને લાગે કે મેં ખાધા નામે બે મહાબલાય પુત્ર હતા. પણ મોંમાં ચવાયા વગર કાન અને નાકનાં કલ્પકાર કુંભારવિશેષ, ઍકચકાનગરીને રહીશ. છિદ્રોમાંથી નીકળીને નાસે. કેટલાકને એ ફરી એણે ભીમસેનને માટીનાં ઘણું વાસણ આપ્યાં હતાં, પકડીને ચાવી ખાય અને કેટલા નાસી જાય. દ્રૌપદી સ્વયંવરમાં ગયાં ત્યારે પાંડવ કુરિડનપુરમાં આ પ્રમાણે થઈ રહ્યું હતું, તેવામાં અંગદે આ કુંભારને ત્યાં જ ઊતર્યા હતા. આવીને એક પર્વત એના માથા ઉપર નાખે. કુંભ-નિકુંભ કુંભકર્ણના વૃત્રાજવાળાની કુખે એ પર્વતને સુકાવી દઈને એણે અંગદને પકડ થયેલા બે પુત્ર. એ અતિ પરાક્રમી અને બળવાન અને મૂછ પમાડશે. પછી એણે સુગ્રીવ ઉપર હતા. રાવણે એમને રામની સેના ઉપર યુદ્ધ કરવા હજાર ભારને ભાલે નાખે, પણ તે મારુતિએ મોકલેલા ત્યારે એમણે ઘણું ભયંકર યુદ્ધ કર્યું અધવચમાં જ પડીને ભાંગી નાંખે. પછી એ હતું. એ યુદ્ધમાં સુગ્રીવે કુંભને અને મારુતિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy