SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ કુંભકર્ણ કુંભકર્ણ એ નિરાંતે ઊંધે એવી આજ્ઞા કરી. આ મંદિરમાં જઈ શકે. એણે જઈને એને ઢઢળે, શંખ એ છ મહિના ઊંઘતે. છ મહિને જે દિવસે જગે કયા, ભેરી વગાડી. આમ નાના પ્રકારે એને તે દિવસે એને માટે રાખેલી અપરિમિત અન્નની જગાડવાના પ્રયત્ન કર્યા. પરંતુ આવા સામાન્ય રસેઈ, માંસ વગેરે ખાતે અને દારૂ પણ પી. ઉપાયથી એ જાગે નહિ. ત્યારે એના શરીર ઉપર તેમ જ વિષય ભોગવતે અને વખતે સભામાં ગજાદિ પશુઓને સમુદાય ચલાવ્યો. સો બસેં ભેરીના પણ આવતે. સામટા નાદ કર્યા. એના કાનમાં પાણીના ઘડાના લંકા બાળીને મારુતિના કિષ્ઠિધા ગયા પછી ઘડા ઠાલવ્યા. આવા ઉપાયે કરીને એ એકાએક એક દિવસ રાવણની સભામાં વિચાર ચાલતો હતો. જાગી ઊઠયો. અને મોટી ગુફાની પેઠે પિતાનું માં કે રામ અને લક્ષ્મણ વાનર સહવર્તમાન જે લંકા પહેળું કરીને બગાસાં ખાતો બેઠે. પણ એની પર ચઢી આવે તે આપણે શું કરવું ? તે દિવસે ઊંધમાં અધવચ ભંગ થવાથી એનું મેં ઘણું કુંભકર્ણ જાગ્યો હતો અને સભામાં યે આવ્યો ભયંકર દેખાતું હતું. એટલામાં મુખ્ય મુખ્ય રાક્ષસેહતો. એણે રાવણને કહ્યું કે સીતાને રામને આપી એ એની આગળ આવીને એને વંદન કર્યું. તે દઈને સુખે રહેવું. આ સાંભળીને રાવણને કેપ થયો ઉપરથી એણે મને કેમ જગાડયો છે એ પૂછ્યું. જાણીને એણે કહ્યું કે ફિકર નહિ, હું યુદ્ધે ચઢીશ એટલે ચૂપાક્ષ આગળ આવ્યો અને લંકાના સઘળા અને બધાંને ખાઈ જઈશ, પછી તું સીતા સહિત સમાચાર નિવેદન કર્યા. યૂપાક્ષની વાત સાંભળીને સુખે રહેજે. એ સાંભળીને રાવણને કેપ શાન્ત કુંભકર્ણ કહે ઠીક ત્યારે હું યુદ્ધ કરવા જાઉં છું થયો. | વા૦ ૨ા. યુદ્ધ સ૦ ૧૩. અને રામ-લક્ષમણને મારીને પછી રાવણ પાસે થોડા જ સમયમાં રામ અને લક્ષમણ સમુદ્ર ઉપર આવું છું. યુપાક્ષ કહે, ના એમ ન કરતાં આપે સેતુ બાંધીને લંકામાં આવ્યા. તેમણે સવેળાચળ રાવણ પાસે આવી, એમને મળી પછી યુદ્ધ કરવા પર્વત પર રીન્યની છાવણું કરી અને લંકામાં જાઓ. ભલે કહીને કુંભકાણે ઠીને મેં વગેરે વાનરોને મોકલીને રાક્ષસને નાશ કરવાનો આરંભ ધોયું. સ્નાનવિધિ કરીને જમે. દારૂના બે હજાર કર્યો. ધૂમ્રાક્ષ, વજદંષ્ટ્ર, અકંપન, તેમજ રાવણને ઘડા પી ગયે. પછી શરીરમાં સહેજ ખુમારી મુખ્ય પ્રધાન પ્રહસ્ત વગેરે મરણ પામતાં, રાવણ આવતાં રાવણની સભામાં જવા નીકળે. પિતે રામ સાથે લઢવાને આવ્યો; પણ યુદ્ધમાં પરાભવ એણે સભામાં જઈ રાવણને વંદન કર્યું અને પામીને પાછો લંકામાં ગયે. આ વખતે એને કુંભ- શી આજ્ઞા છે એમ પૂછ્યું. એને જોઈને રાવણ કર્ણ યાદ આવ્યું. યુપાલ નામના પિતાના સચિવની સિંહાસન પરથી ઊઠો અને આલિંગન કર્યું. સાથે રાક્ષસો આપીને એને કુંભકર્ણને જગાડવા પછી ઘણું માનસર એને પિતાની પાસે બેસા. મોકલે. યૂપાશે વાં જઈને તરત જ કંભકર્ણના પછી આવી પડેલા સંકટની વાત કરી. પ્રથમ તો બારણામાં મગ, મહિષ, વરાહ વગેરે પશઓનાં ટોળાં એને નીતિનો ઉપદેશ કર્યો. પણ તે રાવણને રૂચિકર ખડા કરી દીધા. અન્નના ઢગલા કરાવ્યા. રુધિર નથી એમ જતાં પોતાના સામર્થ્યનું વર્ણન કરીને ભરાવી ભરાવીને ઘડા મુકાવ્યા. અનેક પ્રકારનાં કહ્યું કે તું સ્વસ્થ થા. હું જઈને શત્રુને પરાભવ પુષ્પ, ચંદન, તેમ જ સુવાસિત તેલ વગેરે રખાવ્યાં. કરું છું. આ સાંભળીને મહેદર જે ત્યાં બેઠા હતા પછી રાક્ષસોને અંદર મોકલ્યા. પણુ રાક્ષસ જેવા તેણે રાવણને સીતાને વશ કરવાની યુક્તિ કહી કે એના બારણુમાં પૈસે કે એના શ્વાસના વાયુ વડે આપણે રામ અને લક્ષમણને માર્યા એવી બૂમ ઊડીને પાછા રસ્તામાં પડે. કેઈથી અંદર જવાય ઉડાડીએ અને બહુ હર્ષનાદ કરીને ઉત્સાહ બતાવીએ, જ નહિ. છેવટે મહાપ્રયને એકાદે રાક્ષસ અંદર આથી સીતા આપોઆપ દીન થઈને તમારે શરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016088
Book TitlePauranik Kathakosha Part 1
Original Sutra AuthorN/A
AuthorDahyabhai P Derasari
PublisherGranthlok Ahmedabad
Publication Year1988
Total Pages362
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy