SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૫૩૮:: ૩૧. એક પરિનામકે ન કરતા દરવ દોઇ, દોઈ પરિનામ એક દર્વ ન ધરતુ હૈ; એક કરતૂતિ દોઇ દર્વ કબહૂં ન કરે, દોઇ કરતૂતિ એક દર્વ ન કરતુ હૈ; જીવ પુદ્ગલ એક ખેત-અવગાહી દોઉ, અપને અપન રૂપ, કોઉ ન ટરતુ હૈ, જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ, ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ. ૩૨. માં નાળર્ફ સો...... ૩૩. ો સમળે માત્રં મહાવીર ફનીસેળ (મીલ) રસપ્તિ (ઓસપ્વિ)નીર્ चउवीसं (चउव्वीसाए) तित्थयराणं चरिमतित्थयरे सिद्धे बुद्धे मुत्ते પરિનિવ્વુડે (ખાવ) સવવું (વા) ૫ (r) દીપે । ૩૫. (મિન વારિય પરિસ્સામિ) વં પુત્તા (પુત્તો) નહાસુä, ( अम्मापिऊहिं अणुजाओ जहाइ उवहिं तओ) ૩૬. તૂઠો તૂઠો રે મુજ સાહિબ જગનો તૂઠો) ૩૪. એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાય કૃષ્ણનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારનો સંગ રે. ૧. હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે. મુક્તાનંદનો નાથ વિહારી રે, ઓધા જીવનદોરી અમારી રે. ૨. એ શ્રીપાળનો રાસ કરતાં જ્ઞાન અમૃત રસ વૂઠયો (વૂઠો) રે. મુજ ૩૭. ઐસા ભાવ નિહાર નિત, કીજે જ્ઞાન વિચાર; મિટે ન જ્ઞાન બિચાર બિન, અંતર-ભાવ વિકાર. ३८. कम्मदव्वेहिं सम्मं संजोगो होइ जो उ जीवस्स । सबंध नायव्वतस्स विओगो भवे मुक्खो || ૩૯ કરના ફકીરી કયા દિલગીરી, સદા મગન મન રહે (હ) નાજી. ૪૦. કર્તા મટે તો છૂટે કર્મ, એ છે મહા ભજનનો મર્મ, જો તું જીવ તો કર્તા હરિ, જો તું શિવ તો વસ્તુ ખરી, તું છો જીવ ને તું છો નાથ, એમ કહી અખે ઝટક્યા હાથ. ૪૧. કાલ જ્ઞાનાદિક થકી, લહી આગમ અનુમાન; ગુરુ કરુના કરી કહત હૂં, શુચિ સ્વરોદયજ્ઞાન. ૪૨. િબઠુળા રૂદ નદ ખદ, રાાદોસા હજુ વિનિષ્નતિ, तह तह पयद्विअव्वं, एसा आणा जिणिंदाणम् । ૪૩. કીચસૌ કનક જાકે, નીચસૌ નરેસપદ, મીચસી મિતા, ગરુવાઇ જાકે ગારસી; જહુરસી જોગ જાતિ, કહરસી કરામાતિ, હહરસી હૌસ, પુદ્ગલ છબિ છારસી; (સમયસાર નાટક, કર્તાકર્મક્રિયા દ્વાર ૧૦, પં. બનારસીદાસજી) Jain Education International (આચારાંગ સૂત્ર ૧-૩-૪-૧૨૨) (ઠાણાંગ સૂત્ર ૫૩) ઉદ્ધવગીતા ક. ૮૮-૭; ૮૭-૭ મુક્તાનંદસ્વામી (ઉત્તરાધ્યયન ૧૯-૮૫) (શ્રીપાલરાસ ખંડ ૪, ઢાળ ૧૩, કઢી ૧ વિનયવિજયજી-યશોવિજયજી) (સ્વરોદયજ્ઞાન- ચિદાનંદજી) (આવારાંT ઞ. ૭.૧.) નિયુત્તિ. ૨૬૦) (મીરાંબાઇ) (અખાજી, અક્ષય ભગત કવિ) For Private & Personal Use Only (સ્વરોદયજ્ઞાન- ચિદાનંદજી) (ઉપદેશરહસ્ય- યશોવિજયજી) (સમયસાર નાટક, બંધદ્દાર ૧૯ પં. બનારસીદાસજી) ૨૨૫ ૧૪૪ ૫૩૧ ૧૮૧ ૬૧ ૩૧૧ ૧૨૬ ૫૦૮-૫૩૦ ૧૮૮ ૨૨૦ ૧૨૫ ૨૫૨ www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy