SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૪૩૮ :: ૧૨૦૦૯ ૧૨૦૧૦ ૧૨૦૧૧ ૧૨૦૧૨ ૧૨૦૧૩ જેમ હોય તેમ જ, અસલ સ્વરૂપ પ્રમાણે તુલના, વજન અવકાશ, વચગાળો આકરું, દાહક, પ્રચંડ, પ્રખર પુષ્ટિમાર્ગ-નિર્ગુણ ભક્તિમાર્ગના પુરસ્કર્તા, ઇ.સ.૧૪૭૯ માં મધ્ય પ્રદેશના રાયપુર જિલ્લાના ચંપારણ્ય ગામમાં જન્મ, શંકરાચાર્યના માયાવાદનું ખંડન કર્યું ત્યારથી ‘મહાપ્રભુ' કહેવાયા, તેમનો મત શુદ્ધ અદ્વૈતવાદ, ઇ.સ.૧૫૩૧ માં દેહત્યાગ, પુત્ર વિઠ્ઠલનાથજીએ સંભાળ્યું. ૧૨૦૧૪ શૃંગારયુક્ત ધર્મ પુષ્ટિમાર્ગીય મંદિરોમાં ઠાકોરજીની ભક્તિમાં ત્યાગ કરતાં શૃંગારનું મહત્ત્વ વધી ગયું, મંગલા, શૃંગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપન, ભોગ, સંધ્યા અને શયન; ૮ રીતે ઠાકોરજીનાં દર્શનનો શૃંગારયુક્ત ધર્મ પ્રતિમા-પ્રતિપક્ષ સંપ્રદાય મૂર્તિપૂજામાં ન માનતો સ્થાનકવાસી સંપ્રદાય જિનમૂર્તિ, જિનેશ્વર ભગવાનની, વીતરાગ પ્રભુની મૂર્તિ દર્શન ન કરવાં, વિપરીત-ઊંધી રીતે જોવું વિ+રાધ્ । વિરાધના થઇ ૧૨૦૧૫ ૧૨૦૧૬ ૧૨૦૧૭ ૧૨૦૧૮ ૧૨૦૧૯ ૧૨૦૨૦ ૧૨૦૨૧ ૧૨૦૨૨ ૧૨૦૨૩ પૃ.૬૬૬ ૧૨૦૨૬ ૧૨૦૨૭ યથાવત્ તોલ અંતરાળ ઉગ્ર વલ્લભાચાર્ય જિનપ્રતિમા દૃષ્ટિવિમુખ વિરાધાયાં ખંડાયાં ૧૨૦૨૪ ચોવીશી ૧૨૦૨૫ નિષ્કારણ ૧૨૦૩૪ ૧૨૦૩૫ પ્રભાવશાલી પિછાણી કારગત પદ ચૂર્ણિ ભાષ્ય - ૧૨૦૨૮ સૂત્ર ૧૨૦૨૯ ૧૨૦૩૦ ૧૨૦૩૧ ૧૨૦૩૨ ૧૨૦૩૩ નિર્યુક્તિ વૃત્તિ પરંપર પંચાંગી શ્રી નમિનાથજી ૧૦ દ્વંદ્। ભંગાયાં, તોડાયાં, ટુકડા કરાયા પ્રભાવક, શક્તિશાળી, અસરકારક વિદ્યાન । ઓળખી, જાણી Jain Education International સફળ, ફતેહમંદ પણ્ । ગાઇ શકાય તેવા ઢાળમાં કડીઓનું ઝૂમખું, ગાથાઓ, ભજન, કીર્તન; પગ; દરજ્જો; હોદ્દો; અર્થવાળો શબ્દ; કાવ્યની મૂળ કડી; મૂળ; પગલું; ૪થો ભાગ અત્યાર:+વિશતિ । ૨૪ તીર્થંકરનાં સ્તવનો નિસ્+> । કારણ વિના, અદ્વૈતુકી જૂન્। ટિપ્પણી, ટૂંકું, વિવરણ; બીજાના મદનો ચૂરો કરે તેવી ગદ્યશૈલી ભાણ્ । વિષય-શંકા-પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ અને છેવટ નિર્ણય – એવી રીતે તે તે શાસ્ત્રના ખંડનું વિવરણ આપવામાં આવ્યું હોય તેવી ટીકા; વ્યાખ્યા, કથન સૂત્ર । આગમ, વિશાળ અર્થવાળું સંક્ષિપ્ત વાક્ય; સારગર્ભિત વચન નિર્+યુત્ । સૂત્ર-આગમોનો યોગ્ય અર્થ તારવી આપનાર વિવરણ વૃક્ । સૂત્રનો સરળ અર્થવિસ્તાર પ્। અનુક્રમ, અવિચ્છિન્ન ધારા, પ્રથા, સિલસિલાબંધ, એક પછી બીજું ઉપરનાં ૫ અંગવાળું સ્તવન આ અવસર્પિણી કાળના ૨૧મા તીર્થંકરનું સ્તવન તા.૯-૫-૧૮૯૯ અધોગતિ પડતી મહીપતરામ રૂપરામ શ્રી મહીપતરામ રૂપરામ નીલકંઠ નામના ૧૮ મી સદીના વિદ્વાન, સમાજસુધારક, ‘ઇંગ્લેન્ડનું પ્રવાસવર્ણન’, ‘ભવાઇના વેશની વાર્તાઓ'ના લેખક, પુત્ર શ્રી રમણભાઇએ ‘ભદ્રંભદ્ર’, ‘રાઇનો પર્વત’ પુસ્તકો લખ્યાં છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy