________________
:: ૩૭૬ ::
૧૦૪૬૫
૧૦૪૬૬
૧૦૪૬૭
અપૃથસિદ્ધ
અનન્યભૂત સાદિ સાંત
૧૦૪૬૮ સાદિ અનંત
૧૦૪૬૯
પાંચ ભાવ
૧૦૪૭૦
પ્રાધાન્યપણા
૧૦૪૭૧
૧૦૪૭૨
૧૦૪૭૩
૧૦૪૭૪
૧૦૪૭૫
૧૦૪૭૬
૧૦૪૭૭
૧૦૪૭૮
૧૦૪૭૯
૧૦૪૮૮
ભંગ
સદ્ભાવથી નામકર્મની પ્રકૃતિ
ઉદય ભાવ
૧૦૪૮૯
પૃ.૫૯૦
૧૦૪૮૦ પૂર્ણ અવગાઢપણે પૂર્+અવ+જ્। પૂરેપૂરો, ભરપૂર, ખીચોખીચ અ+પ્રદ્ । પકડવાળા, પકડાઇ રહેલા
૧૦૪૮૧
અવગ્રાહિત
૧૦૪૮૨
ધીર જ્ઞાનાચારવંત
૧૦૪૮૩
૧૦૪૮૪
નિર્વાણપુર ૧૦૪૮૫ એક પ્રકારથી ૧૦૪૮૬ બે પ્રકારથી
૧૦૪૮૭
ત્રણ પ્રકારથી
૧૦૪૯૫
અભેદ
અપૃથક્, અભિન્ન
આદિ અને અંત સહિત, પર્યાયની અપેક્ષાએ શરૂઆત-અંત સિદ્ધ પર્યાય, શરૂઆત છે પણ અંત નથી
ઉદય, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ અને પારિણામિક ભાવ પ્ર+ધા । મુખ્યતાથી
મન્ । પ્રકાર, ભેદ; નાશ; તૂટી જવાનો ભય; અંશ; અસફળતા અસ્+મૂ । અસ્તિત્વ, સ્વભાવ
નામ+ । નામકર્મનો પ્રકાર, ચારે ગતિમાં તે તે શરીર મળવાનું કારણ ૩૬+હૈં । કર્મના ઉદયથી થતો ભાવ. આ ભાવમાં કર્મનો રસ આત્મામાં ઝળકે છે તે જ નવીન બંધનો હેતુ છે
ઉપશમ ભાવ
ક્ષાયિક ભાવ ક્ષયોપશમ ભાવ
ક્ષિ+૩૫+શમ્ । કર્મના ક્ષયોપશમથી થતો ભાવ
પારિણામિક ભાવ પરિ+ત્તમ્ । કર્મની અપેક્ષા નથી તે જીવત્વ, ભવ્યત્વ વગેરે ભાવ વિસ્તીર્ણપણું વિ+સ્ત્ર । વિસ્તાર, પહોળાઇ, વિસ્મૃતિ, વિશાળતા, લાંબું-પહોળું
૩૫+શમ્ । કર્મના ઉપશમથી થતો ભાવ
ક્ષિ । કર્મના ક્ષયથી થતો ભાવ
ચાર પ્રકારથી
પાંચ ગુણોની મુખ્યતાથી છ કાયના પ્રકારથી
એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય. ઔદયિક, પારિણામિક ઇત્યાદિ પાંચ ભાવની પ્રધાનતાથી
૧૦૪૯૦
પૃથ્વીકાય, અસૂકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, ત્રસકાય એમ ૬ ભેદે ૧૦૪૯૧ સાત ભંગના ઉપયોગપણાથી અસ્તિ, નાસ્તિ આદિ સાત ભંગ વડે જેનો સદ્ભાવ છે એથી ૧૦૪૯૨ આઠ ગુણના ભેદથી સમ્યક્ત્વ આદિ આઠ ગુણના આશ્રયભૂત હોવાથી એ પ્રકારે જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મના આશ્રયભૂત હોવાથી એ રીતે
૧૦૪૯૩
આઠ કર્મરૂપ ભેદથી
૧૦૪૯૪
નવતત્ત્વથી
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ એમ નવ પદાર્થરૂપે વર્તતો હોવાથી
દશ સ્થાનકથી
Jain Education International
ધી+રા+જ । વીતરાગ શ્રુત સમજનાર; ધૈર્યયુક્ત; વીર; શાંત; ગંભીર; ચતુર જ્ઞા+આ+વ+વત્ । ક્ષયોપશમ સવળો આચરનાર, વાપરનાર નિર્+વા+પુર્ । મોક્ષ, નિર્વાણનગર, મુક્તિપુરી-નગરી
સકળ જીવોનું ચૈતન્ય લક્ષણ એક જ પ્રકારે છે માટે સંગ્રહનયે ૧ પ્રકારથી ત્રસ અને સ્થાવર; સિદ્ધ અને સંસારી; જ્ઞાન અને દર્શન એ ૨ ભેદથી સ્ત્રી વેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ : ભવસિદ્ધિયા, અભવસિદ્ધિયા, નોભવસિદ્ધિયા-નોઅભવસિદ્ધિયા એમ ૩ રીતે
નારકી, તિર્યંચ, મનુષ્ય ને દેવઃ ચક્ષુદર્શનથી, અચક્ષુદર્શનથી, અવધિ-દર્શનથી ને કેવળદર્શનથી એમ ૪ પ્રકારે
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, પ્રત્યેક વનસ્પતિ, સાધારણ વનસ્પતિ, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયરૂપ ૧૦ સ્થાનથી
For Private & Personal Use Only
www.jainelibrary.org