SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ પૃ.૫૩૪ ૯૫૫૮ ૯૫૫૯ ૯૫૬૦ છેદક ૯૫૬૧ સ્વચ્છંદ ૯૫૬૨ ભાખિયું ગુજ્ય કહેવે કરી પૃ.૫૩૫ ૯૫૬૩ છદ્મસ્થ ૯૫૬૪ વૈયાવચ્ચ ૯૫૬૫ ૯૫૬૬ ૯૫૬૭ ઉપાર્જન બૂડે ૯૫૬૮ ૯૫૬૯ ૯૫૭૦ ૯૫૭૧ ૯૫૭૨ Jain Education International શુન્ । ઊંડાણ, ગુહ્યતા, મર્મ, છાની વાત, ગુપ્ત; ગણગણવા યોગ્ય કહેતાં, કથતાં, જાહેર કરતાં, પ્રગટ કરતાં છાન્ । આવરણ સહિત જીવ, જેને કેવળજ્ઞાન પ્રગટ્યું નથી તે વિ+જ્ઞા+વૃત્ । વૈયાવૃત્ત્વ । સેવા, શુશ્રુષા, સારવાર, ભક્તિ, શાતા પહોંચાડવી. આચાર્ય, ઉપાધ્યાય, નવદીક્ષિત, રોગી-ગ્લાન, તપસ્વી, સ્થવિર, સ્વધર્મી, ગુરુ, ઉપકારી, ગુણીજનોની તન-મન-ધન-ભાવથી સેવા. આત્યંતર તપનો ભેદ, તીર્થંકર નામકર્મ બંધાવાનું એક કારણ સુલભબોધિ, આરાધક સુભાગ્ય મહામોહનીય કર્મ પૂજાવાનો ભાવ તે જ અજ્ઞાન અને મહામોહ. તેથી અપાર જન્મ-મરણ ઊભાં થાય તેવાં બંધાતાં કર્મ મહામોહનીય કર્મ મહામોહનીય કર્મ બંધાવાનાં ૩૦ સ્થાનક નીચે મુજબ છે ઃ ઉપાર્જન ભવજળ અવળો નિષ્પક્ષપાતે છિન્દ્ । છેદ કરનારાં, નાશ કરનારા પોતાના ડહાપણે અને ઇચ્છાએ ચાલવું, મરજી મુજબ વર્તવું ભાણ્ । કહ્યું છે :: ૩૪૩:: ૧. ત્રસ જીવ પાણીમાં ડૂબાડવા. ૨. ત્રસ જીવના માથા પર ભીનું ચામડું બાંધીને મારવું. ૩. ત્રસ જીવના શ્વાસોચ્છ્વાસ રોકવા. ૪. ત્રસ જીવને અગ્નિના ધૂમાડાથી મારવા. ૫. ત્રસ જીવનું મસ્તક છેદવું. ૬. ત્રસ જીવને છળકપટથી મારીને હસવું. ૭. માયાચાર કરીને અસત્ય બોલીને અનાચારને છુપાવવા. ૮. પોતાનો દુરાચાર છુપાવીને બીજા પર કલંક મૂકવું. ૯. કજીયો વધારવા મિશ્ર ભાષા બોલવી. ૧૦. પતિ-પત્નીમાં મતભેદ કરાવવા. ૧૧. બાળ બ્રહ્મચારી ન હોય છતાં મનાવે. ૧૨. બ્રહ્મચારી ન હોય અને કહેવરાવવું. ૧૩. પોતાના સ્વામીને ઠગવું. ૧૪. ઉપકારી પર ઇર્ષ્યાવશ અપકાર કરવો. ૧૫. પોતાના ઉપકારીની હત્યા કરવી. ૧૬. પ્રસિદ્ધ પુરુષની હત્યા કરવી. ૧૭. મુખ્ય પુરુષની હત્યા કરવી. ૧૮. સંયમીને પથભ્રષ્ટ કરવા. ૧૯. મહાન પુરુષોની, કેવળીની નિંદા કરવી. ૨૦. ન્યાયમાર્ગની નિંદા કરવી. ૨૧. આચાર્ય-ઉપાધ્યાય-ગુરુની નિંદા કરવી. ૨૨. આચાર્ય કે ગુરુનો અવિનય કરવો. ૨૩. પોતે ન હોય છતાં પોતાને બહુશ્રુત મનાવે. ૨૪. તપસ્વી ન હોય છતાં કહેવરાવવું. ૨૫. અસ્વસ્થ આચાર્ય વગેરેની સેવા ન કરવી. ૨૬. કુશાસ્ત્રનું પ્રરૂપણ કરવું. ૨૭. આત્મપ્રશંસા માટે મંત્ર વગેરેના પ્રયોગ કરવા. ૨૮. આ લોક-પરલોકના ભોગની ઇચ્છા રાખવી. ૨૯. દેવોની નિંદા કરવી અને ૩૦. અસર્વજ્ઞ હોવા છતાં પોતાને સર્વજ્ઞ કહેવું-કહેવરાવવું (શ્રી સમવાયાંગ સૂત્ર, સમવાય ૩૦) પ+ન્ । બાંધીને, કમાવું, પેદા કરવું, હાંસલ કરવું ૩૫+ ડૂબે મૂ+ગત્ । ભવ-સંસારસાગરનું પાણી ઊંધો, ઊલટો પક્ષપાત વિના, પક્ષપાત રહિતપણે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy