SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ પૃ.૩૮૦ ૭૪૮૧ ૭૪૮૨ ૭૪૮૩ ૭૪૮૪ ૭૪૮૫ ૭૪૮૬ ૭૪૮૭ [] ૭૪૮૮ ૭૪૮૯ ૭૪૯૦ ૭૪૯૧ ૭૪૯૨ ૭૪૯૩ ૭૪૯૪ પૃ.૩૮૮ ૭૪૯૫ ૭૪૯૬ ૭૪૯૭ ૭૪૯૮ પત્રાંક ૪૦૩ સાવચેતી બોધજ્ઞાન પત્રાંક ૪૦૪ આતમભાવના ભાવતાં લહે કેવળજ્ઞાન રે પત્રાંક ૪૦૫ કવિત કેલિ હૈ પત્રાંક ૪૦૦ માથે રાજા વર્તે છે ઇહાપોહ ગર્ભશ્રીમંત શ્રી શાળિભદ્ર શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને તા.૫-૧૧-૧૮૯૩ કવિતા, કાવ્ય, કવન; મનહર છંદ, ૮-૮ અક્ષરે વિરામવાળો ૩૧ અક્ષરોનો ગુરુ-લઘુના ભેદ વિનાનો અક્ષરમેળ છંદ ત્ । ક્રીડા, રમણ, ખેલ, હંસી-મજાક, દિલ્લગી, આમોદ-પ્રમોદ વહન કરીને; વહે વિસસા પરિણામે સહજ પરિણામે, સર્વ પ્રકારનાં અન્ય પરિણામથી રહિત પરિણામે હૃદયગત હૃદયમાં રહેલું, મનની અંદરનું પત્રાંક ૪૦૬ કોને? સરજેલું છે. નિષ્કામ ય ૭૪૯૯ હવા ૭૫૦૦ કાળપારિધ Jain Education International :: ૨૬૭:: શ્રી સૌભાગ્યભાઈ લલ્લુભાઈને સહ+અવ+વિત્ । સાવધાની, ચેતવણી બોધબીજ, સમ્યજ્ઞાન શ્રી સૌભાગ્યભાઈને તા.૨૬-૧૦-૧૮૯૩ થી ૮-૧૧-૧૮૯૩ દરમ્યાન તા.૨૦-૧૦-૧૮૯૩ આત્મસ્વરૂપની ભાવના ચિંતવતાં, ધ્યાન કરતાં, ભાવન કરતાં; ગમતાં, પસંદ આવતાં; ફાવતાં લહેજત-આસ્વાદ; લગની-તાન; પામે, લે, લ્યુ કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન, કેવળ નિજ સ્વભાવનું અખંડપણે વર્તતું જ્ઞાન એ ! ઓ ! સંબોધન; પાદપૂર્તિ માટે છેલ્લે વપરાતો અક્ષર મૃત્।નિર્માણ કરેલું છે નિઃસ્પૃહના યથાયોગ્ય કોને ? મારા જેવાની ઉપર પણ અધિકારી-રાજા છે રૂદા+ ઞપોહ । વિચાર, તર્કવિતર્ક, સૂક્ષ્મ ચિંતન ગર્ભથી-જન્મ પહેલાંથી પૈસાદાર, ધનવાનને ત્યાં જન્મ તા.૧૦-૧૦-૧૮૯૩ થી તા.૮-૧૧-૧૮૯૩ દરમ્યાન તા.૧૭-૧૧-૧૮૯૩ બિહારમાં રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજાના સમયમાં ગોભદ્ર શેઠ અને ભદ્રા શેઠાણીના સુપુત્ર, સુભદ્રાના ભાઇ. ભદ્રા માતાએ ૧૬ મૂલ્યવાન રત્નકંબલ ખરીદીને શાલિભદ્રની ૩૨ પત્નીને વહેંચ્યા, બીજે દિવસે વાપરીને ફેંકી પણ દીધા ! એવી સમૃદ્ધિમાં આળોટતા આ શેઠને શ્રેણિક રાજા મળવા આવ્યા. સંસારવ્યવહાર-ઉપાધિથી અજાણ શાલિભદ્રે શ્રેણિક તે કોઇ માલ હશે એમ જાણી કહ્યું, નાખો વખારમાં-કોઠારમાં ! ત્યારથી જ કહેવત આવી હશે, ‘શેઠ આવ્યા, નાખો વખારે' ! માતા પાસેથી શ્રેણિક રાજવી છે એમ જાણતાં ઉહાપોહ થયો, વૈરાગ્ય આવ્યો કે મારે માથે કોઇ ન જોઇએ. રોજ ૧ પત્નીનો ત્યાગ શરૂ, બનેવી ધન્ના શેઠની ‘કાળનો શો વિશ્વાસ ?' ટકોર અને આઠે પત્નીનો ત્યાગ સાંભળી એકસામટી ૩૨ પત્નીનો ત્યાગ કરીને બન્નેએ શ્રી મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી. ચોપડાપૂજનમાં લખાય છે, ‘શ્રી શાલિભદ્રની ઋદ્ધિ હજો' તે આ જ. વાંચો ‘પ્રજ્ઞાવબોધ’ પુષ્પ ૫૭ (પ.પૂ.બ્રહ્મચારીજી) હતા, જૂની ગુજરાતીમાં મહાત્મા-જ્ઞાની પુરુષો આવા શબ્દપ્રયોગ કરતા કાળ નામનો શિકારી, કાળરૂપ શિકારી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy