SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૬૦ વિરામ વિ+રમ્ । અંત, અવસાન ૬૬૬૧ ફ્લેશ વિસ્તર્ । કલુષિત પરિણામ. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ ને અભિનિવેશ ‘નિર્બળ’ થઇ ‘શ્રીહરિ’ને હાથ ‘નિવૃત્ત જે વલ રામા’ જેવું, ‘અસમર્થ’ થઇ ‘ઇશ્વર’ને હસ્તક-અર્પણ ૬૬૬૨ પૃ.૩૩૫ ૬૬૬૩ ૬૬૬૪ ૬૬૬૫ ૬૬૬૬ ૬૬૬૭ ૬૬૬૮ ૬૬૬૯ ૬૬૭૦ ૬૬૭૧ ૬૬૭૨ ૬૬૭૩ પૃ.૩૩૬ ૬૬૭૪ ૬૬૭૫ મૌનપણું રુચિકર ડુંગરને ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ પત્રાંક ૩૮૦ ધુરંધર સ્થૂળપણે ઇચ્છિત બત્રીસમાની મોઢા આગળની પત્રાંક ૩૮૧ ઉદકપેઢાળવાળું અધ્યયન પત્રાંક ૩૮૨ અસત્સંગ પત્રાંક ૩૮૩ તેરમા સ્થાનકે સંવૃત્ત મુન્ । જાણવું. જાણપણું રુદ્। રુચિ ઉત્પન્ન કરે તેવું, ગમે એવું, સુંદર શ્રી ડુંગરશીભાઇ ગોસળિયાને શાંતિપાઠ ૬૬૭૬ ૬૬૭૭ ૬૬૦૮ ૬૬૭૯ ૬૬૮૦ ૬૬૮૧ ૬૬૮૨ ૬૬૮૩ ૬૬૮૪ ૬૬૮૫ ૬૬૮૬ Jain Education International :: ૨૩૯ :: મુનિશ્રી લલ્લુજીને ? તા.૨૦-૫-૧૮૯૨ થી તા.૨૪-૬-૧૮૯૨ દરમ્યાન ધુરા+Ç । શ્રેષ્ઠ, અગ્રેસર, સદ્ગુણોથી સંપન્ન જાડી-મોટી રીતે, સામાન્ય ઇન્દ્રિયો-બુદ્ધિથી ગ્રહણ કરી શકાય તેવી રીતે ઇચ્છેલું, ઇષ્ટ બત્રીસમા-૩૨મા અધ્યયનની પહેલી, સૌથી ઉપરના ભાગની, આગલી મુનિશ્રી લલ્લુજીને શ્રી સૂયગડાંગ સૂત્રના ૨જા શ્રુતસ્કંધનું ૭મું અધ્યયન, નામે ‘નાલંદીય’, પાર્શ્વનાથ પ્રભુના શિષ્યના શિષ્ય ઉદક પેઢાલપુત્ર નામના શ્રમણોપાસકને ગૌતમ સ્વામી પાસેથી શંકાનું સમાધાન થતાં મહાવીર સ્વામી પાસે ફરી દીક્ષા લઇ આત્મહિત સાધે છે તે વિષેનું અધ્યયન મુનિશ્રી લલ્લુજીને સત્સંગમાં થયેલી રુચિને પલટાવી નાખે તે અસત્સંગ; કુગુરુ, ઘરનાં કામ, છાપાં, ક્રોધ, માન વગેરે કષાય અસત્સંગ કોને? તા.૨૦-૫-૧૮૯૨ થી તા.૨૪-૬-૧૮૯૨ દરમ્યાન ૧૩મા ગુણસ્થાનકે, ભૂમિકાએ સ+વ્ । સંકુચિત, સાંકડો, સર્વ સંસારની ઇચ્છા જેના પ્રત્યે આવતી નિરોધ થઇ છે નિરોધ થઇ મન સમિતિ વચન સમિતિ કાય સમિતિ કાયાથી યત્નાપૂર્વક ગમનાદિ ક્રિયાઓમાં યત્નાપૂર્વક પ્રવર્તવું વસ્તુને ગ્રહણ-ત્યાગ કરતાં સમિતિએ યુક્ત વસ્તુ લેતાં-મૂકતાં યત્ના સહિત, ૪થી સમિતિ દીર્ઘશંકાદિનો ત્યાગ કરતાં સમિતિ યુક્ત ઝાડો, પેશાબ, બળખો પરઠવામાં યત્ના મનને સંકોચનાર મનોગુપ્તિના પાલક વચનને સંકોચનાર વચનગુપ્તિના પાલક કાયાને સંકોચનાર કાયગુપ્તિના પાલક ઉપયોગપૂર્વક નિગ્રંથ નિ+ર્। અટકી છે મનથી પણ ગમનાદિ ક્રિયાઓમાં યત્નાપૂર્વક પ્રવર્તવું વચનથી-ભાષાથી પણ ગમનાદિ ક્રિયાઓમાં યત્નાપૂર્વક પ્રવર્તવું સાવધાનીપૂર્વક, લક્ષપૂર્વક બાહ્ય-આત્યંતર બન્ને ગ્રંથિ રહિત તે નિગ્રંથ-સર્વજ્ઞ પ્રભુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy