SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૨૩૦ :: ૬૪૪૩ ૬૪૪૪ ૬૪૪૫ ૬૪૪૬ ૬૪૪૭ પૃ. ૩૧૮ ૬૪૪૮ ૬૪૪૯ ૬૪૫૦ ૬૪૫૧ ૬૪૫૨ ૬૪૫૩ ૬૪૫૪ ૬૪૫૫ ૬૪૫૬ પૃ.૩૧૯ ૬૪૫૭ ૬૪૫૮ ૬૪૫૯ X ૬૪૬૦ ૬૪૬૧ ૬૪૬૨ ૬૪૬૩ ૬૪૬૪ ૬૪૬૫ ૬૪૬૬ ૬૪૬૭ ૬૪૬૮ ભૂમિકા સંકલ્પ્ય હોય અધ્યાત્મસાર ઉપદેશ પ્રમાણ પત્રાંક ૩૩૧ ભ્રાંતિગતપણે ભાસે છે અસંસારગત વહાલપ અપ્રમત્તપણે અવિસંવાદ નિષ્કામપણે પત્રાંક ૩૩૨ મટે છે નિર્મળ પત્રાંક ૩૩૩ અંબારામજીનાં પુસ્તક વિઘટતી પરમ પ્રેમભાવથી પત્રાંક ૩૩૪ વિદેહી જેવી Jain Education International ગુણસ્થાનક સમ્+ પ્ । સંકલ્પ-વિચાર, કલ્પના, નિશ્ચય કર્યો હોય વિ.સં.૧૬૪૫ (કે ૧૬૮૦)-૧૭૪૩, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ રચિત ૨૧ અધ્યાત્મવિષયો સંબંધી સંસ્કૃતમાં ૯૪૯ શ્લોકનો ગ્રંથ ૩૫+વિશ્ । બોધ, સલાહ, શિખામણ, શિક્ષણ જ્ઞાન; સાબિતી કોને ? તા.૩૦-૧-૧૮૯૨ થી ૨૮-૨-૧૮૯૨ દરમ્યાન ભ્રમમાં પડીને, મોહવશાત્, ખોટા ખ્યાલ-અજ્ઞાનને લીધે ભામ્ । દેખાય છે, લાગે છે સંસાર સિવાય એટલે કે મોક્ષમાં રહેલી વ્હાલ, પ્રેમ, સ્નેહ, માયા, પ્રીતિ, વાત્સલ્ય અપ્રમાદપણે, પ્રમાદરહિતતથી, પ્રમાદ વિના યથાર્થ, પ્રમાણને અનુસરતી, અવિરોધ, અવિરુદ્ધ નિઃસ્વાર્થપણે, કામના-ઇચ્છા-વાસના વિના શ્રી અંબાલાલભાઈ લાલચંદભાઈને મમ્। ટળે છે, દૂર થાય છે તા.૨-૩-૧૮૯૨ નિર્+મત્ । મળ-મેલ-મલિન દોષરહિત, પવિત્ર, શુદ્ધ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને કબીરપંથી માર્ગાનુસારી શ્રી અંબારામજીનું વેદાંતને લગતું પુસ્તક. ઉદાસીનતાથી ધંધો છોડીને સાધુ થયેલા અને ભજનો રચતા-ગવડાવતા તેવા શ્રી અંબારામભાઇને કૃપાળુદેવે પૂર્વસંબંધે પ્રેરાઇને ધર્મજ પધારીને મંદિરમાં ૮ દિવસ રહીને સત્સંગ કરાવતાં ઘણો ભક્તિભાવ વધ્યો હતો. ખેસની માગણી કરતાં કૃપાળુદેવે તેમને આપેલો જે વર્ષો સુધી મંદિરમાં સચવાયો હતો. વિ.સં.૧૯૫૭માં અંબારામભાઇનો દેહત્યાગ થયો. વિ+ષટ્।વિખેરાયેલી, ઘસી નાખેલી, તોડફોડ કરેલી; છૂટી પાડી નાખેલી નમસ્કાર પહોંચે આ એક જ પત્રમાં આ પ્રમાણે છે તા.૨-૩-૧૮૯૨ શ્રી સોભાગ્યભાઈ લલ્લુભાઈને મિથિલા નગરીના જનકના વંશના રાજાઓની દેહશૂન્ય-દેહાતીત દશા જેવી રાખ્યા વિના, આચર્યા વિના, વર્તન કર્યા વિના, ચલાવ્યા વિના ત્યાગ અભિન્ન બોધમયના બોધથી પોતે જુદા નથી તેવા, નિજ બોધરૂપના પ્રણામ પ્રણામ પહોંચે પ્રાપ્ત થાય, આ પત્રમાં જ છે વર્તાવ્યા વિના સર્વસંગપરિત્યાગ સર્વસંગનો-પરિગ્રહનો બધી રીતે ત્યાગ, દીક્ષા, સંયમ; અખંડપણે આત્મધ્યાન કે બોધ મુખ્યપણે ન રખાવી શકે એવા સંગનો ત્યાગ ભજ્યા કરીએ છીએ. મન્ । આરાધ્યા કરીએ છીએ, આશ્રય કરીએ છીએ નિશ્ચલ અનુભવ સ્થિર-અચળ-અટળ અનુભવ ચરણરજ આશા, પગની ધૂળ-ધૂલિ; અનુષ્ઠાન-આચરણની રજ, ચારિત્ર્યનો અંશ ત્યન્ । બાહ્ય ત્યાગ, સંયમ For Private & Personal Use Only તા.૯-૩-૧૮૯૨ www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy