SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ :: ૧૭૫ :: ૯૦૪ ૯૦૫ (૯૦૬ (૯૦૭ SCOC SCOC » ૧૯૧૦ ૧૯૧૧ પૃ.૨૩૮ ૪૯૧૨ ક૯૧૩ ૪૯૧૪ ૪૯૧૫ ૪૯૧૬ ૪૯૧૭ આવિર્ભાવ આવિ+મૂ! અવતાર, ઉત્પત્તિ, ગુણ, ચિહ્ન, સ્વભાવ, સ્વરૂપ, પ્રકાશ, પ્રાગટ્ય તિરોભાવ તિર+પૂઅદશ્ય, અપ્રગટ, અભાવ-રહિત-વિના પ્રચરે છે પ્ર+ર પ્રચાર પામે છે, વપરાય છે તત્ત્વમસિ તત્ત્વ મ્ સિ | તું તે જ છો. સામવેદનું ૧લું વાક્ય, મહાવાક્ય નિશ્ચય અનુભવ નિ+વિ+નુ+ચોક્કસ-ખાતરીપૂર્વકનો, સંદેહરહિત જ્ઞાનનો અનુભવ ‘મહેંદાશ્મિ' બ્રહ્મ છું' એમ અપરોક્ષ જ્ઞાન-સાક્ષાત્કાર, યજુર્વેદનું ૪થું મહાવાક્ય પત્રાંક ૧૫૯ કોને? અચિંત્યમૂર્તિ હરિ ન ચિંતવી-વિચારી શકાય તેવી આકૃતિ-પ્રતિમા રૂપ શુદ્ધાત્મા અસંખ્ય પ્રકારે સંખ્યામાં-ગણત્રીમાં ન આવી શકે એટલી બધી રીતે ૪૯૧૮ તલસીએ છીએ તૃ૬ અતિ આતુર છીએ, આતુરતાથી તરફડીએ છીએ, તલસાટ છે અનંત પ્રદેશ ભૂત અનંત દેશ-મુલક-ભૂમિમાં થયેલું-બનેલું રહેલું, અનંતપ્રદેશવાળું મહા વિસ્તાર સ્થિતિ ખૂબ વિશાળ-ફેલાવાની સ્થિતિ; અતિ બહોળા-વિશાળ પરિવાર વૃક્ષ સમ વૃક્ષ સમાન ઇચ્છા રૂપ નિયતિ ઇચ્છા રૂપ નિયમ, કુદરતી કાયદા, દૈવ-નસીબ-ભાવિ સંપેટે છે સમેટે છે, આટોપે છે, સંકેલે છે, પતાવે છે; એકઠું કરે છે એક એવો હું પોડહં વધુચમ્ એક એવો હું સર્વને જાણનાર રૂપે થઉં. બહુરૂપે હોઉં અનેકાકાર થવાની આત્માની સ્વયંભૂ શક્તિ છે તો તેમ થવાની ઇચ્છા પત્રાંક ૧૦૦ ચૈતન્યાધિષ્ઠિત વેદાંત મુજબ, ચૈતન્ય એટલે ચિતુ, ચેતન, જ્ઞાન, બ્રહ્મ; ઉપાધિથી એના ૪ ભેદ – ફૂટસ્થ, જીવ, ઈશ્વર, બ્રહ્મ અનુક્રમે પ્રમાતા ચેતન, પ્રમાણ ચેતન, પ્રમેય ચેતન, પ્રમા ચેતન. ચૈતન્ય સ્થાપેલું-નીમેલું-ઉપરી થઈને વસાવેલું વિશિષ્ટાદ્વૈત અદ્વૈતના ૩ પ્રકારમાં – શ્રી રામાનુજાચાર્યજીના મતે બ્રહ્મ, જીવ, જડનો ભેદ છે. કારણ-કાર્ય પરમાત્મા તેથી અદ્વૈત શ્રી વલ્લભાચાર્યજીનો પુષ્ટિમાર્ગ – માયા રહિત શુદ્ધ બ્રહ્મના આવિર્ભાવ - તિરોભાવથી સૃષ્ટિ છે, માયાના અધ્યાસથી સૃષ્ટિ નથી. વિષમતા અસમાનતા, પ્રતિકૂળતા, ગૂંચવણ, કુટિલતા, દારુણતા, વક્રતા, કાર્ય-કારણ વચ્ચે મેળ ન હોય તે ૪૯૧૯ ૪૯૨૦ ૪૯૨૧ શુદ્ધાદ્વૈત ૪૯૨૨ પૃ૨૩૯ ૪૯૨૩ ૪૯૨૪ ૪૯૨૫ ૪૯૨૬ ૪૯૨૭ ૪૯૨૮ ૪૯૨૯ ૪૯૩૦ શ વિસ્તર દુઃખ, દુઃખનું કારણ; અવિદ્યા-અસ્મિતા-રાગ-દ્વેષ-અભિનિવેશ અનન્ય એકનિષ્ઠ, એકરૂપ, એકમાત્ર, અવિભક્ત, અદ્વિતીય વિષમ વિ+સમ્ | અસમાન, અવ્યવસ્થિત; વિલક્ષણ; અઘરું રહસ્યમય; વિષ્ણુ અકળવ +{! કળી ન શકવાપણું, અગમ્યતા, જાણી-ઓળખી ન શકાય તેવું નિયતિએ યુક્ત નિયમથી જોડાયેલી, કુદરતી કાયદા સાથે જોડાયેલી પ્રેરક પ્ર+ા પ્રેરણા કરનાર અબંધન બંધન ન હોય તેવો, બંધન વિનાનો અભેદ . અભિન્ન નિવાસ, અભેદ નિવાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016079
Book TitleShrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Original Sutra AuthorN/A
AuthorSudha Sheth
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2007
Total Pages686
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, & Rajchandra
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy