SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. ભગ.૪૦૬, સ્થા.૬૧૨. ૨. જ્ઞાતા.૧૫૮. ૧. વસુંધરા (વસુધરા) દક્ષિણ રુયગવર પર્વતના વેરુલિઅ(૨) શિખર ઉપર વસતી મુખ્ય દિસાકુમારી.' ૧. સ્થા. ૬૪૩, આવહ.પૃ.૧૨૨. ૨. વસુંધરા વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના નવમા ચક્કવટ્ટિ મહાપઉમ(૪)ની મુખ્ય પત્ની. q ૧. સમ,૧૫૮. ૩. વસુંધરા ચમર(૧) ઇન્દ્રના ચાર લોગપાલ સોમ, જમ, વરુણ અને વેસમણમાંથી પ્રત્યેકની પત્નીનું નામ. જુઓ સોમ(૩). ૧ ૧. સ્થા.૨૭૩, ભગ.૪૦૬. ૪. વસુંધરા ઈસાણ સ્વર્ગીય ક્ષેત્રના ઇન્દ્રની રાણી. તે તેના પૂર્વભવમાં કોસંબીના શેઠ રામ(૮)ની પુત્રી હતી. ર ૧. ભગ.૪૦૬, સ્થા.૬૧૨. ૨. શાતા.૧૫૮. ૫. વસુંધરા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના દસમા વર્ગનું આઠમું અધ્યયન. ૧. શાતા.૧૫૮. ૩૦૭ ૧ ૧. વસુગુત્તા (વસુગુપ્તા) ઈસાણ સ્વર્ગીય ક્ષેત્રના ઇન્દ્રની રાણી. તે તેના પૂર્વભવમાં સાવત્થીના શેઠ રામ(૭)ની પુત્રી હતી. આ અને વસુ(૬) એક જણાય છે. ૨ ૧. ભગ.૪૦૬, સ્થા.૬૧૨. ૨. જ્ઞાતા.૧૫૮. ૨. વસુગુત્તા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના દસમા વર્ગનું છઠ્ઠું અધ્યયન. ૧. શાતા.૧૫૮. વસુદત્તા કોસંબીના પુરોહિત સોમદત્ત(૪)ની પત્ની. તેમને વહસ્સઇદત્ત નામનો પુત્ર હતો.૧ Jain Education International ૧ ૧. વિપા.૨૪. ર વસુદેવ સોરિયપુરના રાજા. તે રાજા અંધગણ્ડિના પુત્ર, રામ(૧) અને કેસવ(૧)ના પિતા અને રોહિણી(૪) તેમ જ દેવઈના પતિ હતા. તેમને બીજી ઘણી પત્નીઓ અને બીજા ઘણા પુત્રો હતા.૪ કંસના મૃત્યુ પછી તે મહુરા(૧)માં જઈ રહ્યા. પરંતુ ત્યાં જરાસંધ તેમને ત્રાસ આપતો હોવાથી તે મહુરા છોડી બારવઈ જઈ વસ્યા અને જ્યારે બારવઈ આગમાં બળી ત્યારે તે મૃત્યુ પામ્યા." રાજા સમુદ્રવિજય તેમના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy