SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૩૪૩ ૩. Íદિવદ્વાણ મહુરા(૧)ના રાજા સિરિદામ અને તેની રાણી બંધુટિરીનો પુત્ર. તે સંદિરોણ(૬) નામે પણ જાણીતો હતો. ચિત્ત(૫)ની મદદથી તેણે પોતાના પિતાને મારી નાખવાનું કાવતરું ઘડ્યું. જ્યારે કાવતરું પકડાયું ત્યારે રાજાએ તેને નિર્દય રીતે મારી નાખ્યો. તે પોતાના પૂર્વભવમાં સીહપુર નગરમાં દુજ્જોહણ(૨) નામનો ક્રૂર જેલર હતો. ભવિષ્યમાં તે મહાવિદેહમાં જન્મશે, સંસારનો ત્યાગ કરશે અને મોક્ષ પામશે. ૧ ૧. વિપા.૨૬-૨૭. ૪. સંદિવદ્વણ સંદિરોણ(પ)ના ધર્મગુરુ.૧ ૧. જીતભા.૮૩૧, આચાચૂ.પૃ.૩૦૭. ૧. Íદિવણા (નન્ટિવર્ધના) ણંદિર(૧) દ્વીપમાં પૂર્વ અંજણગ(૧) પર્વત ઉપર આવેલી પુષ્કરિણી. ૧. સ્થા.૩૦૭, જીત.૧૮૩. ૨. સંદિવર્ધાણા પૂર્વ રુયંગ(૧) પર્વતના રયય(૪) શિખર ઉપર વસતી મુખ્ય દિસાકુમારી દેવી. ૧. જબૂ.૧૧૪, તીર્થો ૧૫૩, સ્થા. ૬૪૩. સંદિસર (નન્દીશ્વર) આ અને સંદીસર એક છે. ૧. જીવા. ૧૮૩. ૧. સંદિરોણ (નર્દિષેણ) તે આચાર્ય જે સાધુપણું છોડી વેશ્યા સાથે જીવ્યા. ૧. મનિ.પૃ.૧૪૭, આચાર્.પૃ.૧૭૩, કલ્પવિ.પૃ.૨૫૩. ૨. સંદિરેણ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં એરવ(૧) ક્ષેત્રમાં થયેલા ચોથા તિર્થંકર.૧ ૧. સ. ૧૫૯, તીર્થો. ૩૧૭. ૩. શંદિરોણ તિવૈયર પાસ(૧)ની પરંપરાના આચાર્ય. તે તંબાચ ગામે ગયા હતા જ્યાં તેમના ઉપર ચોર હોવાનો આરોપ મૂકી તેમને ભાલાથી વીંધી મારી નાખવામાં આવ્યા. ૧. આવનિ. ૪૮૫, વિશેષા. ૧૯૩૯, આવયૂ.૧,પૃ.૨૯૧. ૨. કલ્પ.પૂ.૧૦૬-૧૦૭. ૪. શંદિરોણ રાગિણના રાજા સેણિય(૧)નો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો હતો. એક વાર પોતાના દૃષ્ટાન્ત દ્વારા વ્રતપાલનમાં પોતાના શિષ્યને તેમણે દઢ અને સ્થિર કર્યો હતો. અહીંના જીવનમાં પહેલાં તે એક બ્રાહ્મણના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016055
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages492
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy