SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ અવાય શબ્દપરિચય અવરોહકઃ ઉપશમ શ્રેણિથી ઊતરે તે | પલ્યોપમનો એક સાગરોપમ. દસ અવરોહક કોડાકોડી સાગરોપમનો એક અવર્ણવાદઃ ગુણીજનોમાં કે જ્યાં દોષ અવસર્પિણી કાલ થાય છે. સુખ નથી તેમનામાં દોષારોપણ કરી. સમૃદ્ધિથી ઊતરતો કાળ. તેમના દોષનું કથન કરવું. નિંદા ધર્મમાર્ગમાં પણ હાનિ થાય. કરવી. અવસાયઃ જ્ઞાન અથવા નિશ્ચય. કેવળી અવર્ણવાદઃ તેમના પૂર્ણ અવસ્થા: દ્રવ્યો અને ગુણોનું જ્ઞાનાદિમાં શંકાસ્પદ કથન કરવું. પરિણમન. પર્યાય) શ્રુતજ્ઞાન અવર્ણવાદઃ માંસાહાર, અવસ્થિત: જેમાં કંઈ ઉલ્લંઘન, વધઘટ રાત્રિભોજનમાં કંઈ દોષ નથી તેવું થાય નહીં. અવધિજ્ઞાનનો એક શાસ્ત્ર વિરુદ્ધ કહેવું. પ્રકાર. સંઘ અવર્ણવાદઃ શ્રમણ સાધુજનો | અવસ્થિતબંધઃ જેટલી કર્મપ્રકૃતિઓનો પ્રત્યે અશુચિ જોવી, તેમના બંધ ચાલતો હોય તેટલો જ ચાલુ સંયમમાં દોષ જોવો, કહેવો. રહે. વધે નહિ કે ઘટે નહિ. ધર્મ અવર્ણવાદ: વીતરાગ ધર્મમાં | અવસ્થાપિની નિદ્રા: ઇન્દ્રાદિ દેવોએ અલ્પતા જોવી, કહેવી. તીર્થકરની માતાને આપેલી એક દેવ અવર્ણવાદ: વૈક્રિય દેવોના પ્રકારની નિદ્રા. દોષોનું કથન કરવું. 4 અવાકુ : દક્ષિણ દિશા. વ્યવહારિકપણે અવલંબનાઃ પોતાની ઉન્નત્તિ માટે આશ્ચર્યસહ વાચા બંધ થવી. ઇન્દ્રિયાદિકનું કે પુદ્ગલોનું અવાચ્ય પ્રદેશ : સ્ત્રી પુરુષના ગુપ્ત અવલંબન. અંગો જેનું શબ્દથી ઉચ્ચારણ ન અવશઃ યોગીઓ પરપદાર્થોને આધીન થાય. થતા નથી. અવાયઃ (અપાય) વ્યવસાય બુદ્ધિ, અવયંભાવિઃ જરૂર થવાનું છે. વિજ્ઞપ્તિ, પર્યાયવાચી શબ્દો છે. અવસાનઃ સાધુતાથી ભ્રષ્ટ થઈને મતિજ્ઞાનનો એક ભેદ છે. જેમાં મોક્ષમાર્ગની ક્રિયા કરે. વિશેષજ્ઞાન હોય છે. જેમ કે આ અસંયમીજનોની સેવા કરે. તે ગાય છે. પણ અન્ય નથી. કષાયને આધીન થઈ જાય છે. સર્વકર્મથી મુક્ત સિદ્ધ હોય. વિષયોમાં આસક્ત થાય છે. પંચમહાવ્રતધારી સાધુ હોય વગેરે અવસર્પિણી: દસ કોડાકોડીનો વિશેષજ્ઞાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy