SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દપરિચય ૧ ૧ અનંત અનંતાનંત કરવો અને નિર્દોષ અહિંસાદિવ્રતનું ગુર્નાદિકની આજ્ઞાનુસાર કરવું પાલન કરવું. જોઈએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, અનર્પિત : પ્રયોજનના અભાવથી જે બલ, વીર્યની યથાર્થતા સમજીને વસ્તની પ્રધાનતા ન રહે. (ગૌણતા) કરવું જોઈએ. અનલ: અગ્નિ. અનશન પ્રયોજન : દેહમમત્વ ત્યાગ અનલકાયિક : આકાશશોપપન દેવ. અને મોક્ષની સાધના માટે, કર્મોના અનવસ્થા: ખોટી કલ્પનાઓની સર્વથા નાશ માટે, ફલાકાંક્ષારહિત સંભાવનાથી જે અવ્યવસ્થા થાય કરવું. અનશનના અતિચાર ભોજન કરે નહિ અનવસ્થિતઃ અવધિજ્ઞાનનો એક ભેદ. પણ કરાવે, કરનારને અનુમોદન થયેલું જ્ઞાન ચાલ્યું જાય આપે. મન, વચન, કાયાથી જીવનપર્યત ન રહે. અતિચાર સેવે. ક્ષુધાથી પીડિત અનશન: શરીરનું મમત્વ છૂટવાથી, થઈને ક્યારે ભોજન કરું તેવી જીવ વૃત્તિઓને ભોજન આદિ અભિલાષા થાય, પારણાદિક ચિંતા બંધનથી મુક્ત કરે. આત્મબળની થાય. વૃદ્ધિને કારણે ક્ષુધાદિમાં | અનંગક્રીડાઃ કામસેવનને યોગ્ય અંગો રસાસ્વાદાદિથી Úત ન થાય. સિવાય અન્ય અંગોએ અન્ય મોક્ષમાર્ગ માટે શ્રેયસ્કર છે. કેવળ રીતિથી ક્રીડા, વિષયસેવન કરવું. ભૂખે મરવાનું નથી. પણ એક | અનંતઃ અંત વગરનું. મહાન તપ છે. અનંત અનંતાનંતઃ ગણતરીથી જેણે ઇન્દ્રિયો અને મનને જીત્યા અતિક્રાંત કરીને સંખ્યાની ગણના છે. આ ભવ-પરભવ સુખની કરવી તે અસંખ્યાત - અનંત. અપેક્ષા નથી. આત્મસન્મુખ રહી યદ્યપિ ઉભયની તરતમતા દર્શાવી સ્વાધ્યાયમાં લીન છે. આ પ્રમાણે છે. એક એક સંખ્યા ઘટતા જે કર્મની નિર્જરા માટે અલ્પાધિકાળ રાશિ સમાપ્ત થાય તે અસંખ્યાત સમય માટે સર્વથા આહારાદિનો અને રાશિ સમાપ્ત ન થાય તે ત્યાગ. સ્વેચ્છાએ મરણપર્યંત અનંત. અંતરહિત. સંસાર અનંત, અનિયમિત સમય માટે સર્વથા જીવો અને પુદ્ગલ પરમાણુઓ આહારાદિનો ત્યાગ તે ઉત્કૃષ્ટ અનંત, કર્મો અનંત. અનંતના અનશન છે. તે શક્તિ અનુસાર અનેક ભેદ છે. આ ગણના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy