________________
૧૦
અધુવસત્તા
જૈન સૈદ્ધાંતિક સુધી બંધાય કે ન બંધાય. | અનાયી : અવ્યભિચારી. અધુવસત્તા: જે પ્રકૃતિઓની સત્તા | અનભિગ્રહિક મિથ્યાત્વઃ બધા જ
અનાદિ મિથ્યાત્વી જીવોને હોય કે દર્શનકારોનાં વચનો સત્ય છે. ન પણ હોય.
રાગી-વિરાગી બંનેનું સાચું માને. અધુવોદયીઃ જે પ્રકૃતિનો ઉદય જે બધા ભગવાન સાચા છે તેમ માને.
ગુણઠાણા સુધી કહ્યો હોય ત્યાં | અનભિજ્ઞ: અજાણ. સુધી ઉદયમાં આવે અથવા ન અનભિલાપ્ય: વચનથી ન કહી શકાય આવે.
તેવું. અધ્વર્યું: મહેતાજી, યજ્ઞક્રિયા કરાવનાર. અનન્ન : વાદળ વિનાનું આકાશ. અનગાર – અણગારઃ ઉત્તમ ચારિત્ર- અનય : એક નય.
વાળા મુનિ, શ્રમણ, સંયત, મુનિ, અનર્થદંડઃ શ્રાવકનું આઠમું સાધુ, વીતરાગ, ભદંત, યતિ, વિરમણવ્રત છે. અહેતુક પાપયુક્ત પંચમહાવ્રતધારી, જ્ઞાનાચારનું પ્રવૃત્તિ કરવાથી જે દોષ લાગે છે. પાલન, ઉત્તમ ક્ષમાદિ યતિધર્મ- શસ્ત્ર બનાવવા આપવા, અસત્ય, પાલન, કષાયોનું શમન, ઇન્દ્રિયોનું હિંસા, પાપોપદેશ, દુર્ગાન, દમન કરનાર, જ્ઞાન, ધ્યાન, (અપધ્યાન) પ્રમાદચય, સ્વાધ્યાયમાં અપ્રમત્ત, રત્નત્રયના ઉસૂત્રતા, ક્લેશિત કે કામવાસના
આરાધક, મોક્ષમાર્ગના આરાધક. ઉત્તેજિત શાસ્ત્ર વાંચવાં, સવિશેષ અનઘ : પાપ વિનાનું.
માનસિક દુર્બાન કરવું. અનધ્યવસાયઃ આ શું હશે તેવો આરંભાદિનો ઉપદેશ આપવો.
પ્રતિભાસ. માર્ગમાં જતાં તૃણ, કાંટા વિશેષ પાક્ષિક અતિચાર જોવા). વગેરેના સ્પર્શથી આ કંઈક છે તેવું અનર્થદંડના અતિચાર : અસભ્ય વચન જ્ઞાન. નિશ્ચિત-અનિશ્ચિત બંનેનું બોલવાં, કાયાની કુચેષ્ટા કરવી. કારણ છે.
નિરર્થક વચન પ્રયોગ. વિના અનનુગામી: અવધિજ્ઞાનનો એક ભેદ. પ્રયોજન મનમાં વિકારો કરવા, સ્થળાંતરે સાથે ન જાય.
વિના પ્રયોજન ભોગાદિ સામગ્રી અનનુભાષણ: વાદીના પૂછવા છતાં ભેગી કરવી.
પ્રતિવાદી જવાબ ન આપે. અનર્થદંડ વ્રત: અનર્થદંડ વિરમણ અનપવર્તનીયઃ બાંધેલું આયુષ્ય પૂરું ! પ્રયોજનરહિત હિંસાદિ
ભોગવાય. વચ્ચે ઘટે નહિ. | દુષ્કૃત્યયુક્ત હોવાથી તેનો ત્યાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org