SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ જૈન સાહિત્ય સમારોહ–ગુછ ૩. વર્ણન આવે છે. તેમાં કલિકાલસર્વજ્ઞની જિનભક્તિનું સબળ પાસું દેખાય છે. અન્ય નિબંધનું વાંચન : આ બેઠકમાં અન્ય નિબંધોનું સંક્ષેપમાં વાંચન થયું હતું, જેમાં હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર વિષે ડો. કોકિલાબહેન શાહે, સિદ્ધરાજ અને હેમચંદ્રાચાર્ય' વિષે “જન્મભૂમિ પ્રવાસી'ના ઉપતંત્રી શ્રી જયેન્દ્ર શાહ, ત્રિષષ્ટિશલાપુરુષચરિત્ર' વિષે શ્રી ચીમનલાલ એમ. શાહ, “કલાધર વગેરેએ રજૂ કરેલાં નિબંધોને સમાવેશ થતે હતો. પંડિત શિવલાલભાઈએ પણ હેમચંદ્રાચાર્ય કૃત સાહિત્યની સરસ મીમાંસા કરી હતી. ઉપસંહાર : પૂ. મુનિશ્રી અંબૂવિજયજી મહારાજે કલિકાલસર્વજ્ઞાને ઉચિત અંજલિ આપી, એમની વિશિષ્ટ સર્જન-શક્તિને ન્યાય આપતાં કહ્યું હતું કે હેમચંદ્રાચાર્યે “સિદ્ધહેમ'ની રચના કરી એ વખતે એમની સમક્ષ પૂર્વસૂરિઓના શતકથી અધિક વ્યાકરણગ્રંથ હતા. એ બધાનું દેહન કરીને એમણે બેનમૂન વ્યાકરણગ્રંથ રચે છે એટલે એમના પ્રયોગો ચિંત્ય જણાય એ પહેલાં આ બધાં સંદર્ભગ્રંથને સમગ્ર પણે અભ્યાસ કરીને અંતિમ તારણ પર આવી શકાય. ડે. તપસ્વી નાંદી અને ડે. વસંત ભટ્ટ તેમજ શ્રીમતી શૈલેજાબહેનને પ્રયાસ સ્તુત્ય છે એમ એમણે બેઠકનું સમાપન કરતાં કહ્યું હતું. આ બેઠકનું સંચાલન શ્રી ચીમનલાલ એમ. શાહ કલાધરે' કર્યું હતું. રીજી બેઠક : રવિવાર તા. ૧-૧૦-૧૯૮૯ના રોજ સવારના ૧૦-૦૦ કલાકે સમારોહની છેલ્લી બેઠક મળી હતી. આરંભમાં પૂ. મુનિશ્રી જંબૂવિજયજી મહારાજે માંગલિક સંભળાવ્યું હતું કે જીવ માત્રને શુભ અભ્યાસ :જાય એ પહેજય ર તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy