SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ જૈન સાહિત્ય સમાંરાહ-ગુચ્છ પરિસ્થિતિ ઊભી થવાની ડેાય છે, કે પેાતે સમાજમાં નિલજ્જ કે નાટ દેખાવાના પૂર સ`ભત્ર હોય છે. ક્તવ્ય બજાવવા જતાં મળનાર અપયશથી લજ્જા અનુભવી તે કત ય્ ન બજાવે તે ઊલટા પાપમાં પડે છે. આવા પ્રસંગે વિરલ કસોટી થતી હાય છે. પેાતાની વાસનાને ન સાખે તેા રાણીએ સુદર્દેન શેઠ પર બળાત્કારના આરેાપ મૂકી સમસ્ત શહેરમાં એ આબરૂ કરી ફ્રાંસીને માચડે ચડાવવાની ધમકી આપી ત્યારે લેાકેાની નજરે નિલ જ ગાઈ જવાના ભયને વશ્ન બની, સુશ`ન શેઠે શીલરક્ષણુના કન્યના ત્યાગ કર્યો હૈાત તે ? એવું જ બીજું કથાનક મહાત્મા મૂળદાસનુ છે. જેમાં તેઓએ અનૈતિક રીતે સગર્જી બનેલી એક યુવાન વિધવાને કૂવામાં પઢીને આત્મધાત કરતી બચાવીને પોતે રખાત રાખ્યાના આક્ષેપની પરવા કર્યા વિના, તેવી લેકિન દાથી લજ્જા પામ્યા વિના પણ તેને પેાતાના આશ્રમમાં પુત્રી ભાવે સ્થાન આપે છે અને તેથી હંમેશા પુષ્પોથી પૂજાતા રહેલા એવા તે મહાત્માને હવે પત્થર અને જૂતાના પ્રહાર મળે છે, છતાં સંત મૂળદાસ પોતાનું કરુણાકા' ચૂક્તા નથી. માટા કહેવાતા માણસે પણુ પ્રતિષ્ઠાલેપ થવાને ભય કે લા અનુભવી, વિરલપ્રસ`ગે લજ્જા છેાડી, સત્યનું ધર્માંચર કરી શક્તા નથી. આવા સંદૃલ'માં સ્વામી વિવેકાનંદ કહે છે: ' Live for your opinion, not for others.' મહાન આંગ્લકવિ ટેનિસન પણ કહે છે કે અલબત્ સમય વીત્યાબાદ છેવટે સત્ય પ્રકાશે છે ત્યારે મૂળદાસ વધુ મહાનકીતિને વરે છે. 1 All great works are always misundererstood, આ કહેવતના સૂર પણ એ જ છે કે, લજ્જાના–ભયને ત્યાગ કરી સત્યનું જ અનુસરણ કરવું. કૂતરા તેા ભસ્યા કરે, પરંતુ ગજરાજ એની ચાલ ન લે.' શ્રીમદ્ રાજચંદ્ર પશુ આ વિચારનું સમથ ન કરતાં કહે છે કે, જીવ ને લૌકિક લયથી ભય પામ્યા તે તેનાથી કાંઈ પણ થાય નહિ. લેકા ગમે તેમ ખેલે તેની દરકાર ન કરતાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy