SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય સરાદ-મુજી ખેડ દેનારા, એડી જનારા કહેવાતા મિત્રો મિત્રો જ નથી હાતાં. મિત્રો તા એ હોય છે, જે કાટી, અબાલ અને નેયડાલ જેવાં તળાવના પાણીના વેલા જેવાં હાય છૅ, જે તમને છેડીને જતાં નથી, પણ ત્યાં જ રહી તમારી સાથે વેના ભાગવે છે. સમયે કામ આવે તે મિત્ર, સ્નેહ વિનાની મૈત્રી કરતાં તીવ્ર દુશ્મનાવટ બહેતર છે. સંત અવયારે સદ્-અસદ્, વિવેક, સંયમ અને નિયમન, શિસ્ત પર ભાર મૂકયો. કહે છેઃ એ ચેાખાના દાણા જ હોય છે, જે અંકુરિત થઈ, ફુટી જીવન પામે છે. પશુ જો ફાંતરું તૂટીને નષ્ટ થઈ જાય, તે એ ફરી 'કુરિત થઈ ઊગતા નથી, સૌ નણે છે. મનુષ્યામાં સિ'હું સમાન, સમથમાં સમથ પુરુષ પણ પ્રમાણુલ્તાન, સયમ અને શિસ્ત વિના Jain Education International હાથ ધરેલા કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકતે નથી. માત્ર ખાવા-પીવામાં જ જિંદગી ગુજારી દેવી અને સતત ચિંતાગ્રસ્ત રહેવું. એવી ભૌતિક વિચારણા તમિળના પ્રાચીન સાહિત્યમાં સવ થા તિરસ્કારને પાત્ર રહી છે. એક કાવ્યમાં સંત અવ્વયાર કહે છે : આ...મારા પેટ... મારી મુસીબતાના કોથળા ! હું તને એક દિવસ માટે ભેાજનથી વ`ચિત રહેવાનું કહું છુ પણ તુ કંઈ માને એમ નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy