SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ રરર જેન આહિત્ય અમારેહ-મુ. પણ સહાચારને પંથે વાત ઉમદા આત્માને – પુણ્યપ્રકોપ, પાણીમાં છડેલા - તીર જેવો છે. ક્ષણ વાર માટે પાણી ઉછળે છે, પછી આપમેળે સમરસ થઈ જાય છે. જિનસત્રોમાં કહ્યું છે? उत्तमस्य क्षण क्रोधो द्वि याम मध्यस्थ तु । मधमस्य त्वहोरात्र विर क्रोधोऽधमाधमः ॥ –ઉત્તમ પુરુષને ક્ષણ માત્ર કોધ રહે, મધ્યમને બે પ્રહર, અમને અહોરાત્ર; અધમાધમને ચિરકાળ કોઈ રહે. જિનસત્રો અનુસાર ક્રોધનાં (તેમજ કષાયનાં દરેક ઘટકના) તરતમતા–તીવ્ર મંદતા અનુસાર ચાર વિભાગ કરવામાં આવ્યાં છે. અનંતાનુબંધી : પર્વતમાં પડેલી ફાટ જેવ; જે પડયા પછી કદી સંધાય નહિ. અપ્રત્યાખાની : પૃથ્વીમાં પડેલી ફાટ જે. વરસાદ આવે તે સંધાઈ જાય-પૂરાઈ જાય. પ્રત્યાખાની ; રેતીમાં દોરલી રેખા જે. પવનને સપાટે આવતાં રેખા લય પામે. ભૂસાઈ જાય. સંજવલન : પાણીમાં દોરલી રેખા જે. તરત વિલય પામે. અવ્યયારે કોધનાં જિનસત્રો જેવા વિભાગોની જ વાત કહી છે. કોષ એ પ્રથમ કષાય માણસને પ્રથમ શત્રુ છે. વિનયનમ્રતા વિશે અશ્વથાર ગાય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy