SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ તગિળનાં સત્ત કવયિત્રી અવ્યાર કાઈ વરૂ નથી હોતા; પશુ એક એ સજજના અને સૌહાર્દ પૂણુ મનુષ્યા જ ગરીમાને એમનાં દુઃખનિવારમાં સહાયરૂપ થાય છે. જો કહેવાં જ હોય, તે માત્ર એ જ છે. બીનએ, જે કોઈ પણ પ્રકારની મદદ નથી કરતા. તેઓ તા. નીચ જાતિનાં જ કહેવાય અને પહેલાં ઉચ્ચ જાતિનાં છે. બધાં શાસ્ત્રો આ જ કહે છે. વ્યાપક ધાર્મિક વિભાવનાથી અવ્યયાર કહે છે : બધા જ ધર્મો એક જ વાત કરે છે સારુ' કરી અને અનિષ્ટથી દૂર રહે.. પૂર્વ ભવમાં જે શુભ કર્મો બાંધ્યાં, એ જ વૈભવતા વારસા તમને આ ધરતી પર, આ જન્મમાં પ્રાપ્ત થયેા છે. માટે પાપથી નિવૃત્ત થાઓ અને શુભમાં પ્રવૃત્ત થાઓ. તે કાળમાં અનેક મતમતાંતર અને સ`પ્રાય. ત્રણ શૈવ સ ંતાનું (૧. તિરુજ્ઞાનસ બધાર, ૨૦૯ સ ંતે એક નાનકડી કાવ્યકફ્રિકામાં પેાતાના ચુકાદો આાપી • દેતાં કહ્યું ઃ દિગ્ન્ય સંતકવિનું ‘કુરળ' જે પવિત્ર વેદોના સારરૂપ છે. (સંત તિરુવલ્લુવર) તમિળ વૈદ તરીકે પ્રતિ પામ્યું છે. Jain Education International ‘થેવારમ’ જેમનાં ૧૦,૦૦૦થી વધુ શ્લોકા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy