SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ સમવાય કારણુ અને ચાર સાધના કારણ અથ અને કામ એવું તત્ત્વ છે કે ખીજા આપણા માટે કરી આપે, જ્યારે મેક્ષ એવું તત્ત્વ છે કે કોઈ આપણુ' નહિ કરી આપે. આત્મા સ્વયં ઉપાદાનકારણ છે તે અસાધારણ કારણ તૈયાર કરે તે મુક્તાત્મા-પરમાત્મા બને. બીજા આપણા માટે રાંધી શકે, ખવડાવી પશુ શકે, પરંતુ બીજા ખાય અને આપણુ` પેટ ભરાય એ તેા કદી નહિ બને. જે ખાય તેનું જ પેટ ભરાય અને તે જ તૃપ્ત થાય, બીજો નહિ. એ તે આપણા સહુના અનુભવની વાત છે. જે કારણથી નિશ્ચિત કાય થાય છે તે કારણુ અંશરૂપ હોવા છતાં તેમાં પૂર્ણતાના આરેાપ કરીને તેને પ્રધાનત્વ આપવુ એ કૃતજ્ઞતા ગુણ છે. રસાઈ માટે સર્વ સાધન સામગ્રી હાજર હોવા છતાં અગ્નિ પેટાવવા એકાદી કાંડી–દીવાસળી ન હેાય તે તેના માટે છેલ્લી ઘડીએ દોડાદોડ થઈ પડે છે એ આપણા જીવનવ્યવહારના અનુભવની વાત છે. એવે સમયે દીવાસળી જેવી મામૂલી વસ્તુની પ્રધાનતા થઈ પડે છે. એટલે જ તેા આપણે કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરવા ઉપકરણાના ઊજમણાનું આયેાજન કરી તે પ્રત્યેના અહાભાવ–ઉપકારભાવ વ્યક્ત કરીએ છીએ. ઊમા દ્વારા ઉપકરણાના દર્શન-વંદન કરીએ છીએ અને તેમની ઉપકારકતા ઉપર સ્વીકૃતિની મહેાર છાપ મારીએ છીએ. ૧૦૧ બાહ્ય પ'ચાચારના પાલનમાં દેવગુરુ જેઓ ર્તો નિમિત્ત છે એમનું આલંબન લઈને બહુ ઉપકરણાદિ જે કરણનિમિત્ત છે તેના દ્વારા સાધના કરી અભ્યંતરમાં પંચાચારના પાલનમાં અંતરયાત્રારૂપે કષાયનું ઉપશમન કે જે અસાધારણકારક છે તે કરતાં કરતાં કષાયના સર્વથા ક્ષય કરવાના હોય છે. સડસઠે મેલની સઝાયમાં તથા આઠ યેાગ દૃષ્ટિની સઝાયમાં મહામહાપાધ્યાય. યશવિજયજીએ દેત્ર અને ગુરુનું મહાત્મ્ય ગાયું છે કે... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy