SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યમાં બુદ્ધિચાતુર્યંના કથાઘટકા પન્નાલાલ ૨. શાહે થાસાહિત્ય વનને રસ છે. યુગેયુગની એમાં લાક્ષણિકતા હાય છે. આપણા પ્રાચીનમધ્યકાલીન કથાસાહિત્યમાં કેટલાંક એવાં તત્ત્વા છે, જે આજે પ્રેરક અને ઉપયાગી બને છે. તેમજ તેમાં વાર્તારસ અકબ'ધ જળવાયેલે છે. પણ માત્ર એક વિષયમાં રસ ધરાવતા વાચકવર્ગની જ ઊણપ છે. એ અંગે ડા. હરિવલ્લભ ભાયાણી તેાંધે છે તેમ, આપણે ત્યાં ભૂતકાળનાં ભાષા, સાહિત્ય અને સૌંસ્કૃતિના અભ્યાસ અને સંશાધનની અછત વધતી જતી લાગે છે. એ જોતાં બીક રહે છે કે એ વિષયનું ગમે તેવું લખાણ તદ્વિદનું લખાણ ગણાઈ જાય~તે સાથે અનેા વાચક શેાધવા પડે—એવા સમય દૂર નથી. ’૧ આપણું. કથાસાહિત્ય એટલું વિશાળ છે કે જીવનનાં બધાં પાસાંને તે આવરી લે છે, અને અનુભવથી નીતરતી બાનીમાં આપને જીવનનાં મૂલ્યેા પીરસી શકે એવી ઉચ્ચ કક્ષાએ લખાયેલી છે. અકબર-ખીરબલ, ભેાજરાજા કે વિક્રમાદિત્ય, મંત્રી અભય ઇત્યાદિની અસાધારણ બુદ્ધિચાતુર્યંની વાતા બાજુ પર રાખીએ તે પણ સામાન્ય માણસના જીવનના પ્રસંગેામાંથી નવનીતરૂપે તારવીને, સભ`ગ થવા દીધા વિના, આપણા સાહિત્યસ્વામીએએ કથા ગૂથી છે, અને એમાં જીવનના ફૂટ પ્રશ્નોને બુદ્ધિકૌશલ્ય દ્વારા-ઉકેલ સૂચવી જીવન-ઘડતરને રાહ ચીધ્યેા છે. આપણા કથાસાહિત્યની ખીજી વિશિષ્ટતા એ છે કે એને સીમાબધન નથી. જે એક પ્રજા માટે સત્ય છે, એટલું જ એ ખીજી ૧ જુઓ શાષ અને સ્વાધ્યાય’: નિવેદન, પૃષ્ઠ પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy