SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ जय सुमेळा AR | 23 | B જૈન એકતાના હિમાયતી વિદ્વાન શ્રી શેખરચંદ્ર જૈનના અભિનંદન ગ્રંથના વિમોચન પ્રસંગે બે શબ્દો કહેતા અત્યંત આનંદ અનુભવું . શ્રી શેખરચંદ્રજીએ જૈન ધર્મ, જૈન તીર્થ અને શાસનના વિવિધ પાસાઓને આવરી લેતા ઘણા પુસ્તકો અને લેખો લખ્યા છે અને તે અંગે દેશ અને પરદેશમાં પ્રવચનો આપ્યા છે. તે દ્વારા તેઓ જૈન શાસનની ઉત્તમ સેવા કરી રહ્યા છે. ખાસ કરીને જૈન એકતા અંગે તેમને ઘણું લખ્યું છે અને તે અંગેનો સંદેશો દેશપરદેશમાં પહોંચાડવાનું જે કાર્ય તેઓ કરી રહ્યા છે તે ખૂબજ અનુમોદનીય છે. આજે જૈન શાસનની પ્રભાવના વધારવી હશે તો જૈનોમાં એકવાક્યતા લાવવાની અને જૈનોની શક્તિ અને સાધનોને એકત્ર કરી તેનો અસરકારક રીતે ઉપયોગ કરવાની ખૂબ જ જરૂર છે. એટલું જ નહી પરંતુ જૈન ધર્મ અને તેની પ્રાચીન ભાવનાઓ અને ઉત્તમ પરંપરાઓને આગળ વધારવાની મહત્ત્વની જવાબદારી શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘની છે. તેમાં શ્રી શેખરચંદ્રજી જેવા મહાનુભાવનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું બની રહેશે તેવી મને શ્રદ્ધા છે. આજે જ્યારે તેમની પ્રવૃત્તિઓને બિરદાવતા અભિનંદન ગ્રંથનું પ્રકાશન થઇ રહ્યું છે ત્યારે તેઓ આ દિશામાં વધુ શક્તિથી કામ કરતા રહે તેવી મારી શુભેચ્છા પાઠવું છું. | સંવેગ લાલભાઈ (અધ્યક્ષ- આણંદજી કલ્યાણજી પેઢી) ___उत्कृष्ट समाज सेवक विद्वान मुझे यह जानकर अत्यन्त प्रसन्नता है कि धार्मिक शिक्षा एवं समाज सेवा के क्षेत्र में उत्कृष्ट कार्य करने के उपलक्ष्य में पूज्य गणिनी आर्यिका ज्ञानमतिजी द्वारा "ज्ञानमति अवार्ड' से सम्मानित डॉ. शेखरचन्द्रजी जैन समाज के एक उत्कृष्ट विद्वान एवं विभूति है। देश-विदेश में जैन धर्म के प्रचार-प्रसार एवं एकता के लिए समर्पित रहकर तीर्थंकर वाणी पत्रिका के माध्यम से धार्मिक शिक्षा के प्रचार में संलग्न है। __शिक्षा के साथ चिकित्सा के क्षेत्र में भी आपका महान योगदान आशापुरा माँ जैन हॉस्पिटल को देकर । असमर्थ और कमजोर वर्ग की सेवा में अमूल्य समय दे रहे हैं। आपके सफल एवं सुखद दीर्घ जीवन की कामना करता हूँ। अशोक पाटनी (आर.के. मार्बल ग्रुप, मदनगंज-किशनगढ़) । - ऊर्जावान व्यक्तित्त्व कमेटी का जो निर्माण हुआ है वह स्तुत्य है। डॉ. शेखरचंद्र जैन एक साधारण परिवार में जन्में महान् व्यक्तित्व के धनी हैं, उन्होंने अपने को बड़ी कठिन परिस्थितियों में बनाया। इस देश की यह परिपाटी रही है कि राष्ट्र में जितने भी महान व्यक्ति पैदा हुए हैं, वे सब बहुत ही साधारण परिवार में पैदा हुए, परंतु वे अपनी प्रतिभा के धनी ! हुए। उन्होंने अपना जीवन समाज एवं राष्ट्र को दिया उसे हमेशा समाज एवं राष्ट्र स्मरण करता रहेगा। ___डॉ. शेखरचंद्रजी जैन का जीवन वृत्त पढ़ने से यह ज्ञात होता है कि उन्होंने इस देश में ही नहीं अपितु विदेशों । में भी अपनी ऊर्जा के द्वारा कार्य किया। गुजरात के महामहिम राज्यपाल महोदय एवं अनेक संस्थाओं ने उनके उत्कृष्ट कार्य हेतु उन्हें सम्मानित किया। सबसे बड़ी बात यह है कि इतने शिक्षित होने पर भी उन्होंने धार्मिक प्रवृत्ति को नही छोड़ा, वे सदैव जैनधर्म की प्रभावना से कार्य करते रहे हैं एवं कर रहे हैं। आप समाज में समन्वय
SR No.012084
Book TitleShekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Original Sutra AuthorN/A
AuthorShekharchandra Jain Abhinandan Samiti
PublisherShekharchandra Jain Abhinandan Samiti
Publication Year2007
Total Pages580
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy