SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ जैसजाना 1811 __ अभी कुछ समय पूर्व जब श्रवणबेलगोला में 28 दिसम्बर 05 से 1 जनवरी 06 तक 'अखिल भारतीय जैन विद्वत सम्मेलन' सम्पन्न हुआ था; तब उन्हें करीब से जानने-समझने का शुभअवसर प्राप्त हुआ था। उसी बीच उनके आत्म-कक्ष में भरे हुए वात्सल्य और आदर के कुंड देखने मिले थे। हुआ यह कि मैं गोष्ठी सत्र में धर्मपत्नी श्रीमती पुष्पाजैन सरल (अब स्वर्गीय) के साथ ही बैठता था। उन्हीं से अंतरंत वाएँ भी करता था। डॉ. शेखचंद्रजी मेरे इस पारिवारिक लगाव को हर सत्र में देख-समझ रहे थे। इसी दौरान अनेक विद्वानों के साथ कर्नाटक-प्रदेश की तीर्थयात्रा पर निकले तो सांध्यकालीन भोजन की व्यवस्था धर्मस्थल में सम्पन्न हुई। भोजनों विद्वान स-समूह आ. वीरेन्द्रकमार जी हेगड़े से मिलने उनके "सभा-भवन' में गये। वहाँ भी विशाल-कक्ष में, मैं पुष्पाजी के बगल में ही बैठा। इस बार डॉ. साब से न रहा गया; वे विनोद के स्वर में, अपनी कुर्सी के पास खड़े-खड़े ही, मुझे पुकार उठे- 'सरलजी, भाभीजी के साथ ही बैठे रहोगे, यहाँ आगत विद्वानों के पास नहीं बैठोगे?' चूँकि मैं उनसे 15 फुट दूर था, अतः उनकी आवाज तेज थी। विनय पूर्वक मैंने विनोद में ही उत्तर दिया- 'इनसे बड़ा विद्वान कोई हो तो उसके पास बैठू?' वाक्य सुन पुष्पाजी लज्जा गई। किन्तु डॉ. साब सोच में पड़ गये, उनके भीतर चिंतन जाग उठा। सभाकक्ष के कार्यक्रम के बाद, वे हम दोनों के पास आये, मेरे कंधे पर हाथरखकर बोले- 'भाई साब, भाभीजी को बहुत सम्मान देते हो। यह अच्छी बात है। । वे तो कहकर आत्मिक-आनंद दे चुके थे, परंतु उनके 'पत्नीप्रेम और पत्नी आदर' के दृश्य मेरी आँखो के समक्ष झूल गये, जब दो वर्ष पूर्व वे, आदरणीय भाभी श्रीमती आशाजी का उपचार कराने जयपुर में संघर्ष कर रहे थे। थे वे अपने कर्तव्य पथ पर। विद्वानों का यह 'पत्नी-बोध' ही उनकी पत्नियों की सर्वाधिक कीमती धरोहर | होता है। मैं, गत अनेक वर्षों से, आदरणीय भाभीजी के प्रति उनका लगाव बाँच रहा था और शिक्षा भी ले रहा था। ___ सुख-दुःख, हर्ष-पीड़ा में अर्धांगिनी को पूरा-पूरा समय देने वाले विद्वानों में आ. शेखरजी का नाम रखना, । उनके अनेक गुणों में से एक है। श्री सुरेश जैन 'सरल' (जबलपुर) windowmedies a ડૉ. શેખરચંદ્ર જૈન વ્યક્તિ નહીં પણ એક સંસ્થા છે જેમને “જૈન સાહેબ”ના હુલામણા નામથી આપણે સૌ જાણીએ છીએ તેવા ડૉ. શ્રી શેખરચંદ્ર જૈન એક છે ઓગવી અને વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર વ્યક્તિ છે. તેઓશ્રી અનેકવિધ ક્ષેત્રે અને સિદ્ધિઓના સર્વોચ્ચ શિખરે હંમેશા બિરાજમાન રહ્યા છે અને આજે પણ છે. ખૂબ જ નાની ઉંમરથી જ સંઘર્ષ તેમનો સાથી રહ્યો છે. જે સંઘર્ષ જ તેમને સિદ્ધિઓના સરતાજ પહેરાવ્યા છે. નાનપણથી જ સાહિત્યજગત સાથે તેમનો સંબંધ રહ્યો છે. એક શિક્ષક થી પ્રોફેસર અને પ્રિન્સીપાલ સુધીની મંઝીલ તેમણે સર કરી છે. સરસ્વતી આવ્યા પછી કદી પાછી જતી નથી પણ વધુને વધુ સાથ આપે છે. તેમ શ્રી જૈન સાહેબના જીવનમાં ઉત્તરોત્તર બન્યા જ ક્યું છે. જે હકીકતથી આપણે સહુ વાકેફ છીએ. કદી સિદ્ધાંતમાં બાંધછોડ નહીં. સદાય નિર્ભય કોઈપણ ચમરબંધીની ચશ્મપોશી નહી કે તેમનાથી દબાવું નહીં. સત્યનું કે સિદ્ધાંતનું ખંડન કરવુ નહી. કઠોર પરિશ્રમ થી લીધેલા કાર્યને કોઈપણ ભોગે પરિપૂર્ણ કરવુ. મુસીબતો આવે પણ ઝૂકવું નહી. મજબૂત મનથી હિંમત સાથે તેનો સામનો કરી સતત આગળ વધતા જ રહેવું અને છેલ્લે સફળતા પ્રાપ્ત કર્યા પછી જ ઝંપવુ. નાદુરસ્ત તબિયતને પણ કદી તેમણે ! 0000000d- MARopadewr.adiwwwwwwws ProNariaef
SR No.012084
Book TitleShekharchandra Jain Abhinandan Granth Smrutiyo ke Vatayan Se
Original Sutra AuthorN/A
AuthorShekharchandra Jain Abhinandan Samiti
PublisherShekharchandra Jain Abhinandan Samiti
Publication Year2007
Total Pages580
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy