SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી માહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથઃ ત્યાગ કરી અને કુમારિકાએ ખાલિશભાવ છેડી એકજ સમયે ગુરુ મહારાજશ્રીની ઉપદેશવાણી શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવા સમુદાયમાં એકઠા થયેલા જોઇએ, ત્યારે કેાના હૃદયમાં આલ્હાદ પ્રાપ્ત અને વ્યાપ્ત ન થાય ! આ તે જૈનસમાજની શ્રદ્ધાનું કે મુનિમહારાજના આકણનું ફૂલ ? જે માના તે. પરંતુ એ તે નિશ્ચિત છે કે અપૂર્વ ચિત્ર ષ્ટિગેાચર થતું અને તે નયનમનેાહર અને હૃદયસ તાષક હાવાથી આનંદ પ્રાપ્ત કરાવતું. વિશેષ શ્રીમાના છેલ્લા વર્ષો દરમ્યાન જૈનોના વર્તમાન ઇતિહાસ પર ખીજી અનેક પ્રખલ સુધારણાની અસર થઇ. જૈન પત્રની ઉત્પત્તિ રા. ભગુભાઇના હસ્તથી થઇ. જૈન શ્વેતાંબર કાન્ફરન્સ દેવી પ્રગટ પામી પેાતાના અનેક પૂજારી એટલે ઉપાસક પ્રાપ્ત કરવા સમર્થ થઈ; અર્વાચીન વમાન પત્રાએ પણ જૈન વિચાર, સાહિત્ય, અને સમુદાય ચર્ચાનાં તત્ત્વા આમેજ કરી નવુંજ શુભ વાતાવરણુ ઉપજાવ્યું; વિચાર વધ્યા, વિચારાનુસાર કૃતિએ ફલિત થઇ, તેથી અનેક જૈન સંસ્થાઓ જેવી કે પુસ્તકાલયા, કન્યાશાળા, જૈન શાળા, વાંચનાલયે, ઔષધાલયા, હાઇસ્કુલ વગેરે જન્મ પામી. આથી જૈન સમુદાય પર શુભ સંસ્કારી રેખાએ અંકિત થઇ. આ સસ્કાર અને સચેાગ સાથે શ્રીમાશ્રીનેા ઉપદેશ તેમના ભાવા અને પ્રયત્નાનાં ફૂલ મલે તે પછી શું પૂછવાનું ? સુવર્ણ અને સુગન્ધ સાથે. સ્વસ્થ મુનિ મહારાજ શ્રી મેહનલાલજીનું સમગ્ર જીવનવૃત્તાંત હું આપવાનું ઊંચત ધારતા નથી. કારણ કે તે વૃત્તાંત વધારે પરિચિત વિદ્વાનને હસ્તેથી લખાશે એમ મનેાવાંછના છે. ઉક્ત મુનિશ્રીના જીવનમાંથી ઘણુ' ઘણુ' જાણવા મળે છે, તે ક્રમે ક્રમે યથાશક્તિ તપાસીશું. આવા પ્રતાપી વીર, સંમાનનીય સદ્ગુરુના પુણ્યપીયૂષભરત આત્માની કાલવશતા સુરતમાં—નિઃસીમભક્ત સુરતવાસીઓમાં સત્ ૧૯૬૩ ના ચૈત્ર વદિ દ્વાદશી દિને ૭૮ વર્ષની વયે થઇ. આથી સમગ્ર જૈનપ્રજા ખેદ્ય—પૂર્ણ છે. શ્રીમાના મુનિ—શિષ્ય-વર્ગ મ્હાટા છે, તેમના શિષ્યા ૩૫ અને ગુરુણીજી ૬૫ છે. બાકી તેમના ગૃહસ્થાશ્રમી ભક્તો અનેક છે. સુખમુદ્રા:—શ્રીમાની મુખમુદ્રા શાંતિજન્ય તેજથી જળહળીત અને દૈદીપ્યમાન હતી. આકૃતિ ભવ્ય, નયન મનેાહર, અને સાથે ક્ષયાપશમથી સુચિન્વિત હેાવાથી દ્રષ્ટા કે શ્રોતા ઉપર અપૂર્વ ભાવ અને છાપ પાડતી હતી. હું તેમના દર્શન કરવાને ભાગ્યશાળી થયા છું. એક વખત તેમને જોયા ત્યારે અપૂર્વ ભાવના હૃદયમાં પ્રગટ થઇ હતી અને સાથે ‘કલાપી’ ની નીચેની કડીએ સ્મરણમાં આવી હતી. Jain Education International 46 આ ત્યાગીના નયન ફરીથી જોઇ લે એકવાર, શું તેમાં ના સતત વહતી પ્રેમની એક ધાર? હા ! તૈયારી સહુ અપવા ત્યાગમાં એ નથી શું ? બીજાના હૈ... દુ:ખથી ગળી એ નેત્ર જાશે નહીં શું ? ” For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy