SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દોમાં સમાય નહિ એવો તું મહાન ! - પ.પૂ. પં. અક્ષયબોધિ મ.સા. તપસ્વીસમ્રાટના વિરાટ વ્યક્તિત્વનું વર્ણન કરવા માટે શબ્દો જ નહિ શાસ્ત્રો પાગ ઓછા પડે.... મને પૂજ્યશ્રીની સાથે થોડો સમય રહેવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયેલું ખૂબ જ નજીકથી - પૂજ્યશ્રી એમના જીવનને જોયેલું છે. એમના પ્રત્યેક ચારોમાં સંયમનો શ્રોત વહેતો હતો. એમની પ્રત્યેક નો ઉગ્ર તપની સાથે ક્રિયામાં જિનાજ્ઞાના દર્શન થતાં હતાં. એમનું જીવન જીવંતશાસ્ત્ર હતું. એમના વિરાટ વ્યક્તિત્વનું ત્યાગ અને નિર્દોષ ગોચરીનો વર્ણન કરવાની તાકાત મારામાં નથી માત્ર આછેરી એક ઝલક જ જોઇએ. આગ્રહ પણ એટલો જ હતો. ' જેવો ઉગ્ર તપ એવો જ ઉચ્ચે જ૫. પૂજ્યશ્રી જાપ કરતા હોય ત્યારે ધણીવાર એમના મુખે પૂજ્યશ્રી કહેતા, તપના પારણે પર સૂરજ જેવું તેજ અને કમળ જેવી સુગંધ મને જોવા ને માણવા મળી છે. વિગઇના ભોજન અને દોષિત આહાર તપના આટલા તપસ્વી અને દીર્ધસંયમી સાથે પ્રભુભક્તિ પાગ અભુત હતી. જિનમંદિરમાં જાય પાગ્યને બાળી નાંખે છે. આંધળી દળે અને કુતરી પછી બધું ભૂલી જાય. ગિરિરાજ અને ગિરનાર બંને તીર્થ પર શ્રધ્ધા ગજબ હતી. એકવાર ચાટે એવો તાલ થાય માટે જ આયંબિલમાં પણ અમદાવાદ શાંતિનગરમાં મહાપૂજા હતી. એમાં શ્રી શત્રુંજ્ય મહાતીર્થની રચના કરી હતી. આયંબિલખાતાના દોષિત ગરમા-ગરમ દ્રવ્યને બદલે લગભગ ઘરના શ્રી શત્રુંજયતીર્થની રચના જોતા પૂજ્યશ્રીએ તો જાણે સાક્ષાત્ સિધ્ધગિરિ પહોંચી ગયા હોય તેવા નિર્દોષ ખાખરા ને ભાત પર જ આયંબિલ કરતા. નાદુરસ્ત તબિયત કે ઉપવાસના પાર ભાવથી રચના સન્મુખ પાંચ ચૈત્યવંદન કર્યા. પૂજ્યશ્રીની આવી ઉત્કટ તીર્થશ્રધ્ધા જોઈ મારું અંતર આયંબિલમાં પગ ગોચરી તો નિર્દોષ જ વાપરતા. આશ્રિતોમાં કોઇ નબળા શરીરવાળા વિગઈન ભાવથી ઝૂકી ગયું. ભોજન કરે તો પણ કયારેય એના પર તિરસ્કાર નહીં અને કયારેક એણે કરેલા નાનકડા તપની પૂજ્યશ્રી એક સારા જ્યોતિષી પણ હતા. ઘણીવાર બીજા જ્યોતિષને એમના મુહૂર્ત માટે ભરપૂર અનુમોદના પણ એટલા જ અહોભાવથી કરતાં. શંકા જાગે પણ પૂજ્યશ્રીનું વચન જ એક શ્રેષ્ઠ મુહૂર્ત બની જતું. એમની ‘ના’ પર શ્રેષ્ઠ મુહૂર્તમાં અજબગજબની પરમાત્માભકિત, એકવાર દેરાસરમાં ગયા એટલે હવે કયારે પાછા ફરશે તેને પણ કરેલું કાર્ય કયારેય સફળ ન થતું જયારે વગર મુહૂર્ત એમના શબ્દો પર કરેલું કાર્ય કયારેય નિષ્ફળ કોઇ સમયમર્યાદા નહીં ! કે ન વાપરવાની કોઇ ચિંતા! પ્રભુભક્તિરસથી પોતાના ભૂખ તરસ પૂર ને જતું. એક પ્રવચનકાર આચાર્યશ્રીને પૂજ્યશ્રીને વંદન કરી અમદાવાદથી વિહારની અનુમતિ માંગી. | આવા વાત્સલ્યપૂર્ણ, પ્રભુભક્ત, જિનાજ્ઞાપાલક, ઘોરતપસ્વી, નિઃસ્પૃહી, બ્રહ્મચર્યનિક પૂજ્યશ્રીએ ૧૫ દિવસ પછી જવા કહ્યું.પણ એટલી ધીરજ આચાર્યશ્રીને નહોતી માટે પૂજ્યશ્રીને પૂજ્ય આચાર્ય ભગવંત આપણી સાથે આજે સાક્ષાત્ દેહે હાજર ન હોવા છતાં આજે પણ તેમના વંદન કરી તેઓ નીકળ્યા રસ્તામાં એક મહાત્માનો ઘડો ફૂટયો, છતાં આગળ વધ્યા. ત્યાં એક | નામ સ્મરણપૂર્ગક કરવામાં આવતી તપ-આરાધના નિર્વિને પાર પડવાના સેંકડો પ્રસંગો આ મહાત્માને એક્સીડન્ટ થયો. પૂજ્યશ્રીના શબ્દો યાદ આવી ગયા. ફરી અમદાવાદ પાછા આવી પણ મોજુદ છે. તેઓશ્રીના જીવનબાગમાં ખીલેલા અનેક ગુણપુષ્પોમાંથી એકાદ પુષ્પ આપાગ પૂજ્યશ્રી પાસે ક્ષમા માંગી ૧૫ દિવસ બાદ પૂજ્યકી.!આપેલ મુહૂર્ત નિર્વિદને વિહાર કર્યો. જીવનમાં પણ ખીલે તો આપણો પણ જન્મસફળ થયો જાણવો. દતા. Fપર
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy