SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) અમદાવાદ-વાસણા વિસ્તારના શેફાલી એપાર્ટમેન્ટમાં | (૫) પૂજ્યશ્રી એવા વચનસિદ્ધ પુરુષ હતા કે તેમની પાસેથી લીધેલા એકવાર પૂજ્યશ્રી અંદરના હોલમાં જાપ કરતા હતા. સમય સવારના મુહૂત અવશ્ય કાર્યસાધક, સફળ સિદ્ધિદાયક બનતા જ પણ અમુક લગભગ ૮ વાગ્યા નો હતો. અમે ત્રણ મુનિ આગળના હોલમાં હતા. અનુભવો પછી હું એ મત પર આવ્યો હતો કે – જો આપણાથી પાળી ત્યારે ત્યાં બે-ત્રણ સાધ્વીજી ભગવંત પધાર્યા. અને બહારથી જ તેમને શકાય તો જ પૂજ્યશ્રી પાસે પ્રવેશ આદિનું મુહૂત માંગવું. કેમ કે એકવાર આગળના જે સ્થળે જવાનું હતું તેની માહિતી પૂછી. અમારા માના એક પૂજ્યશ્રી પાસે મુક્ત માંગીએ અને બપોરના ૧૨ કે ૨ વાગ્યાનું મુત ઉત્તમ તપસ્વી મુનિએ સાધ્વીજીઓને બધી માહિતી આપી. તેઓ તો પૂજ્યશ્રી બતાવે, અને જો તે પાળીએ નહીં તો બહુ જ ચિંતા રહે કે – “ ગયા પાછળથી પૂજ્યશ્રીએ જાપ પૂર્ણ કર્યો.... અને અવાજ પરથી પૂજ્યશ્રીએ આપેલું મુક્ત પાળ્યું- માન્યુ નથી..... તો જરૂર કાંઇ વિન જાણી લીધેલું કે – ‘‘આ મુનિ સાધ્વીજી સાથે વાત કરતાં હતા’’ – તો આવશે- અનિષ્ટ થશે.'' આવો ભય-ડર રહેતો. આવા હતા પૂજ્યશ્રી પૂજ્યશ્રી તે મુનિ ઉપર ખૂબ જ ગુસ્સે ભરાયા, તેમને ખૂબ જ કડવા વેણ વચનસિદ્ધિ પુરુષ. કહ્યા... ખૂબ ખખડાવ્યા. જો કે હું સ્વયં તે વખતે વર્ધમાનવિધાનો જાપ (૬) શાસનમાં, સંધમાં, સમુદાયમાં સાધુ-સાધ્વીજી ભગવંતો કડક કરતો હતો. નહીં તો મેં પોતે જ તે સાધ્વીજી ભગવંતની સાથે માહિતી સંયમ પાળે તે વાતના પૂજ્યશ્રી ખૂબ જ હિમાયતી હતા. તે માટે તેઓ આપવા માટે વાત કરી જ હોત અને તો મારું પણ આવી જ બનત! ભલભલા ધુરંધરોની પણ શેહ-શરમ ન રાખતા. પૂજ્યશ્રીના વર્તન, ક્ષણવાર આપણા મનમાં થઇ જાય છે... આ મુનિનો જરાય દોષ ન વ્યાખ્યાન, બોલમાંથી આ પ્રઘોષ વારંવાર નીકળતો હતો. હતો.... ભૂલા પડેલા સાધ્વીજીઓ ગવ્ય સ્થળ કયાં છે તે સ્વાભાવિક | (૭) પૂજ્યશ્રી સાથે રહેતા મને પૂજ્યશ્રીના અનેક ઉત્તમ વિચારો જ પૂછે છે અને આ મુનિ નીચે જોતાં-સંયમિત દૃષ્ટિપૂર્વક વાર્તાલાપ કરે જાણવા મળ્યા હતા. તેમાનાં કેટલાક અહીં લખી આ શ્રદ્ધાંજલિ લેખ છે. અમે બાજુમાં છીએ, દિવસ છે શેફાલીમાં બાજુમાંજ દેરાસર છે પૂર્ણ કરું છું. તિથિઅંગે જે વિવાદ થતો, તેનાથી જેમ પરમગુરુ તેથી ઘાણી અવર જવર છે. આમાં બીજી કશી જ વાત નથી. છતાં પૂ.આ. વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. નારાજ હતા. તેમ આ પૂજ્યશ્રી આપણા આ વડીલ પૂજ્યશ્રી મુનિને આટલી નિર્દયતા ને કઠોરતાથી પણ ખુબ જ નારાજ હતા અને તેથી જ સંઘની એકતા થાય તે માટે ખખડાવી-ધધડાવી નાંખે છે... આવું તે કેમ ચાલે ? આવું તે કેમ પૂજ્યશ્રીએ અભિગ્રહપૂર્વક આયંબિલનો ભીષ્મતપ આદર્યો હતો અને કહેવાય ? પૂજ્યશ્રી સંયમની બાબતમાં આવા કડક હતો, પણ પછી મને તેમના જ પુણ્યપ્રભાવે સંકલશ્રીસંઘનું સંવત ૨૦૪૪નું સંપૂર્ણ વિચાર આવ્યો કે-આશ્રિતોના ભલા માટે આવી પૂજ્યશ્રીની કડકાઇએ મુનિસંમેલન સફળ બન્યું... ત્યારે પૂજ્યશ્રી ખૂબ જ આનંદિત બન્યા હતા ખરેખર સ્વ-પરના હિતરક્ષા માટે જરૂરી જ ગણાય..... અને સકળ સંધના આદેશથી લગાતાર દશવર્ષથી ચાલતા આયંબિલનું | (૪)કયારેક ગોચરી પૂર્ણ થાય, અમારી-બીજા સાધુઓની ગોચરી પૂજ્યશ્રીએ પારણું કર્યુ હતું. ધન્ય છે સંઘ ઐક્યના ઘડવૈયાને. ચાલતી હોય ત્યારે પૂજ્યશ્રી અમને પોતાની અનુભવની વાતો કહે, કયારેક પરમગુરુદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબની લાજે પૂજયશ્રી ofપણી રૉ થી. છતાં dળોશ્રીની સંયa૧૬&ll, વાતો કરે, કયારેક શાસન, સંધ, સમુદાય સંબંધિત વિશિષ્ટ વાતો કહે ત્યારે શાસનપ્રેa1 ગુર્વાજ્ઞાપાલill, licalણી ળિandી, સરળdiદ ખૂબ જ હું પૂજ્યશ્રી ઉપર ઓવારી જતો કે પૂજ્યશ્રી કેટલા પ્રેમાળ છે ! કેટલા યાદ આવે છે. old, ઉdaliા ગુણ ગાવતા ગુણ ગાવે લિજ biણ-ti/ સરળ છે ! નાના બાળકની જેમ હસતા હસતા આશ્રિત મુનિઓને કેવી (Indણી સાથે વિરમું છું. ll vali પૂજયશ્રીell tillશા વિરુધ્ધ siઈ સુંદર માર્મિક વાતો કહે છે ! ધન્ય છે પૂજ્યશ્રીના વાત્સલ્યને! લખાયુ હોય તો ચ્છિાd દુશss. www.melibrary.org
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy