SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્સલ્યનો હોય - પ.પૂ. આ.અજિતસેનસૂરિ મ.સા. ૫.પૂ. આચાર્ય મુગવંત વર્તollid4ળી શૌs alહાળવભૂતિ થઈ ગઈ, dhોશી ofૉક ગુણtcળોના GISR edi. ભૂતકાળમાં ડોકીયુ કરતાં એક પ્રસંગ સ્મૃતિપટ ઉપર આવી જાય છે, જ્યારે અમદાવાદના ગીરધરનગરના ઉપાશ્રયથી પૂજ્યપાદશ્રી વિહાર કરવા પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે પ.પૂ. આ. રામચન્દ્ર સુ.મ.સા. પાસે વંદનાર્થે આવ્યા પરંતુ સાહેબ વાંચનમાં એકલીન હોવાથી પૂજ્યપાદશ્રી તરફ તેમનું ધ્યાન ન ગયું તે અવસરે એક મહાત્માએ કહ્યું કે ‘‘સાહેuly ! નાપ સાપે તો જો’’ ત્યારે નજર ફેરવતાં સાહેબજીએ પોતાના તપસ્વી સમ્રાટ શિષ્યને જોયાં તે સમયે ૫.પૂ. આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજની આંખોમાં ઝળઝળીયા આવેલા મેં જોયા હતા. કેવો ગુરુપ્રત્યેનો સ્નેહભાવ! પૂજ્યશ્રી સાથે જયારે જયારે રહેવાનું થતું ત્યારે ત્યારે તેઓ હંમેશા માતાતુલ્ય વાત્સલ્યભાવથી નવરાવી દેતા હતા, મારા ઉપર તેઓશ્રીની ખુબ કૃપાદૃષ્ટિ હતી અને તેને કારણે જ તેમણે મને જાપની આરાધનાઓ આપી હતી ગુણોના ભંડાર પ.પૂ. આચાર્ય ભગવંત જાણે ! ચોંશા નારાના મહાdl સાઇs of હોય ! dવું લાગતું હતું. નિસ્પૃહતાનાત્વામી આચાર્ય ભગવંત ! . પૂજ્યપાદ, | સંયમીસમ્રાટ, - આચાર્યદેવશ્રી, હિંમાશુસૂરીશ્વરજી મહારાજા ! - પ.પૂ.પં. વજસેન વિ.1fણાવય દેવાધિદેવ, ગિરનારમંડન, નેમનાથભગવાનની અનુગ્રહ અમીષ્ટિને પામવા સભાગી બનનારા. . -- પરમપૂજ્ય, મહાસંયમી, આચાર્યદેવ શ્રીમદ્વિજય દાનસૂરીશ્વરજી મહારાજાની અંતરની કૃપાને પામનારી. * * * પરમપૂજ્ય, સિદ્ધાંત મહોદધિ, આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાનાં હૈયામાં સ્થાન-માન પામવા બડભાગી બનનારા.... પરમપૂજ્ય, કલિકાલકલ્પતરુ, આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું શિષ્યત્વ પામવા ભાગ્યશાળી બનનારા... સ્વ માટે કઠોર ..... પર માટે કોમળ ...... મહાન તપસ્વીરત્ન, સંયમી સમ્રાટ... આચાર્ય દેવ શ્રીમદ્વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજા....! • કે જેuો જ odh દ્વારા માતા-પિતાને ઘ| Hલાવ્યા.... બાdળવર જેવા સંવાળd સંયમ પાપી મહા સંયમી ઉનાવા..... • સંવની સાધના HitI ગુરુજનોd o] [લાવ્યા.... આવા મહાન સંયમધર, દીર્ધસંયમી, આચાર્યભગવંતનું સંયમ અપેક્ષાએ વિચારીએ તો દશવૈકાલિકના અધ્યયનોના ભાવો સાથે લગભગ સુમેળવાળુ હતું. | જોવા, પુજાપાદ સાહેબાજી fહારથી SSS edi. ના... ! સંયajપાલન માટે 5S8 હતા. પણ!!! ળીજાની યોગ્યતા પ્રમાણે ઍના સંયમજીddળા રક્ષણ માટે પુરા રાડ હતાં. પૂજ્યપાદ, પરમગુરુદેવ, આચાર્ય ભગવંત શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના સાન્નિધ્યપૂર્ણ સંસ્કારોના કારણે અગિશુદ્ધ સંયમ પાલન માટે અતિ જાગરક પૂજ્યશ્રી તપ અને સંયમ્યાત્રાતીર્થયાત્રામાં પણ...! ગોચરી-પાણીની શુદ્ધિ અંત સુધી જાળવી શકયા. | લાવું ઉત્કૃષ્ટ જીવન પાલવમાં હોવા છતાં હું ભિના કદી મુખ ઉપર દર્શાવવા ન દીધું. Sારણ જ છે..... આ તો ભગવાળી બાજ્ઞા પળાય છે, અને જો પાલવા માટે તો સંયમ લીધું છે. પૂજ્યશ્રીના અંતરની એવી જબ્બર અસર યુવાનો ઉપર રહેતી કે એમના સંપર્કમાં બે-ત્રણ વખત કોઇ આવી જાય તો એવું આકર્ષણ થાય કે પૂજ્યશ્રીના દર્શન વગર એને ચેન ન પડે. એવા અનેક ધી યુવાનો આ સંયમપૂત મહાત્માનાં સેવકની જેમ એક અદના શ્રાવકરત્નો છે. ૧૫
SR No.012070
Book TitleVismi Sadini Viral Vibhuti Part 02
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages246
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy