SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦ વર્ષના પરિચયમાં અમારી ઉપર આત્માનો પ્રકાર બહાર લાવવા. ખૂબ | એક એક વિભૂતિને આપણે ગુમાવી રહ્યા છીએ, તે મહેનત ઉઠાવી. વંદન કરવા જઈએ ત્યારે વાત્સલ્ય સાથે આ ભવ તરવાના રસ્તાઓ પડતા કાળની નિશાની છે, પૂજ્યશ્રી અનેરી વિભૂતિ હતી. બતાવેલ. છેલ્લે કારતક સુદ ૮ ના દિને માથામાં ૧૦ મિનીટ હાથફેરવી છેલ્લા બધા રોજ પાસે જવાનું મન થતુ. પૂ. મુનિશ્રી જબરજસ્ત પુખ્ત કમાયાછે. સંદેશા આત્માવિકાસ અંગેના આપેલ. અમે એક ઉત્કૃષ્ટ ગુરુને ગુમાવ્યા છે એમના - ભીખુભાઈ ચોકશી (અમદાવાદ) અનંતા અનંતા ઉપકારો આ ભવમાં વાળી શકીએ એમ નથી. વિશ્વકલ્યાણની ભાવના અર્થ ૧૦ વર્ષ પહેલાં પાનસર તીર્થે અજોડ આરાધના / સાધના કરાવેલ. | વિશ્વની અજાયબી સમાન એવા પૂજ્યશ્રી શાસન માટે, તપસ્યા માટે, સ્વ/ | - નવિનભાઈ છોટાલાલ શેઠ (મુંબઈ / સા. કુંડલા) પરની સમાધિ માટે તથા શ્રમણોના સ્થિરીકરણ માટે સતત પ્રયત્નો કરતા હતા. એમના માટે શું બોલવું ? કે શું લખાવવું ? અમારા કુટુમ્બ પર ઘણો ઉપકાર છે. સંયમની શુદ્ધતા અને આચારોમાં ઝીણવટભર્યું લક્ષ હતું. કાળધર્મના દિને મુનિશ્રી હેમવલ્લભવિજયજી મ. પણ બીજા પૂજ્યશ્રી બનવાના. પ્રતિક્રમણમાં ઇચ્છામિ ઠામિ ઠાવતાં મિચ્છા મિ દુક્કડું બોલ્યા. છેલ્લે પુછવામાં | - કનુભાઈ અંબાલાલ મહેતા (મુંબઈ / માણેકપુર) આવે કે ગિરનાર કયાં ? તો એ સાઈડ મોટું કરે. (હેમાભાઈના વંડામાંથી ઉપાશ્રયના પગથિયાં જે નહોતા ચડતા, તે સામાયિકે પહોંચ્યા. જુનાગઢ ગિરનારના દર્શન થાય છે.) માગસર સુદ ૧૪ ની રાત્રે ૧૨.૩૯ કલાકે કાળધર્મ ગામમાં હતા. ત્યારે લોકોને એવી શ્રદ્ધા કે દાદાને વંદન કર્યા પછી જ દુકાન ખોલવી. પામ્યા ત્યાં સુધી અરિહંત અરિહંતની ધૂન ચાલતી હતી. પોતે પણ જીભ હુલાવીને ધીમે ધીમે તે પદ ઉચ્ચારતા હતા માત્ર નેમિનાથભગવાનનું ધ્યાન રહે આરાધના ખૂબ સારી હતી. ગત સંવત્સરીના પર્વના દિને બારસા સૂત્ર ૨.૩૦ કલાક તદર્થે તેઓની નજીક ફોટો રાખેલ. પુછવામાં આવે કે તુરન્ત કહેતા ! મને ભગવાન પોતે વાંચ્યું. અરે ! કાળધર્મના દિને (ચૌદરા) પ્રતિક્રમણ બધાએ સાથે કરેલ. એમના ! દેખાય છે. સંઘેંક્યની ભાવના તેમની એવી હતી કે સ્થાનક / દિગંબર આદિ ગુણો વર્ણવી શકાય તેમ નથી. કાળધર્મની છેલ્લી ક્ષણોમાં અર્થાત્ રાત્રે ૧૨.૩૯ સુધી ચારેય ફિરકાઓ એક થાય. વચનસિદ્ધિ ગજબની હતી. ચાલવાનો આગ્રહ છેલ્લે અરિહંત પદ પોતે પણ બોલતા હતા. ઘણું સહન કર્યું અસહ્ય દુઃખાવાના કારણે કુદકા સુધી. વિ.સં. ૨૦૫૮માં પાલીતાણા મધ્યે ઓપરેશન વખતે અસમાધિનો મારતા હતા, પણ સમતા અનેરી હતી. અનિત્ય એવું શરીર (મરણ પછી) ૪૦ કલાક અહેસાસ થવાથી આયંબિલ છોડેલ. એમના ગુણો વર્ણવી શકાય તેમ નથી. સુધી એવું જ રહ્યું. અગ્નિસંસ્કાર સ્થળે (સહસાવન) જે નહોતા ચડી શકતા તેઓ ગ. પૂ. આ. દેવેશ જયઘોષસૂરિજી મ.સા. ના આશિષથી અને પૂ. પં.ગુરુદેવ ચડી ગયા. તો કોઈક જીંદગીમાં પ્રથમવાર ચડ્યા. પાલખીમાં આખું ગામ જોડાયેલ. ચંદ્રશેખરવિજયજી મ. સા. ની પ્રેરણાથી મને આ વિભૂતિની સેવા કરવાનો મોકો | - ભાવિન દિનેશચંદ્ર શેઠ / જુનાગઢ મળ્યો, જેને મારું અહોભાગ્ય માનું છું. - પૂ. મુ. હેમવલ્લભવિજયજી મ. સા. 'ખાખી બંગાળી જેવા હતા. તપમાં સ્વયં કડક અને અન્યને પણ કડક રીતે જેટલા ગુણગાન કરીએ એટલા ન્યૂન છે. બાળપણથી અમારા તરફ કરાવે. વચનસિદ્ધિ એવી કે બોલે તે ફળે જ , આપણે આ મહાપુરુષને ઓળખી ભાવના સારી અવારનવાર પત્રો આવ્યા કરે, સાહેબજીના હિસાબે લંડનથી ન શક્યા. છેલ્લી અવસ્થામાં કેન્સર વ્યાપી ગયેલ, અસહ્ય વેદના હોવા છતાંય રિટાયર થઈ અત્રે આવવાનું થયેલ. જેઓનો અમારા પરિવારમાં જન્મ થયો સહનશકિત જોરદાર, તપસ્વી એવા પૂજ્યશ્રીના ચાલ્યા જવાથી જૈનશાસનને એનું અમને અતિ ગૌરવ છે. મોટી ખોટ સાલશે. | - રસીકભાઈ કુલચંદ શાહ / સંસારી ભાઈ (અમદાવાદ / માણેકપુર) -પં. નેમચંદભાઈ એસ. શાહ / માંડલ - જુનાગઢ www rebre
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy