SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ દુનિયામાં જેમનો જોટો ન જડે એવા હતા. વિહાર મા અંબિકા જેમને પ્રત્યક્ષ હતાં એવા મારા ગુરુદેવે જીવનનાં છેલ્લા સમય કરતાં કે સામા ગામે પહોંચતાં ભલેને ગમે એટલા વાગે, સુધી ભક્તગણ | શ્રાવક કે સંઘને આ કાર્યમાં રકમ લખવો, એવું કહ્યું નથી. પણ નિત્યક્રમ નહિ ચુક્વાનો. અણિશુદ્ધ ચારિત્ર તથા છતાંય કરોડોના કાર્યો સહજભાવે થયાં છે. સહસાવન / વાસણા. / માણેકપુરમાં નિર્દોષ ગોચરીના હિમાયતી હતા. તીર્થોદ્ધાર ર્યો, અલબત્ત ક્યાંય મઠાધીશ તરીકે રહ્યા નથી. કાર્ય પત્યું કે ત્યાંથી વિદાય. સમસ્ત જુનાગઢ સંઘે ફેમિલી ગુરુ તરીકે સ્વીકારેલ. ઉપદેશ જરૂર 1 - પૂ. આ. હેમચંદ્રસૂરિ મ. શિશુ (પાલ) આપ્યો, આદેશ કયાંય નહિ, તેમની કોઈપણ વાતમાં આયંબિલની વાત તો. પૂજ્યશ્રી સંયમના ખપી સાથે તપસ્વી સમ્રાટ પણ હતા. આવે જ. પોતાને તપ હોય તોય આગતુંકની સાધર્મિક ભક્તિ પ્રથમ જોતા હતા. | -પૂ. ગણિ રાજરત્નવિજયજી મ.સા. (પૂ. ધર્મસૂરિ મ.સમુ.) પોતે તો જાણતા જ હતા, કે કેટલા વર્ષ માટે આ અવનિ પર રહેવાનું છે. સં. | સં. ૨૦૨૧ માં પૂજ્યશ્રી પાટણનગરે બિરાજિત હતા. એવામાં સાંભળ્યું કે નજીક . ર૦૫૪ માં કલિકુંડ મધ્યે અમોએ જુનાગઢ પધારવાની વિનંતિ કરી.ત્યારે તેઓશ્રીએ કહ્યું કે મારું છેલ્લું ચોમાસું હોય એ રીતે જુનાગઢ આવવું છે. ૯૬ આવેલ વડાલી ગામે (અન્ય સમુદાયના) વૃદ્ધ સાધુ બિમાર છે, તાબડતોબ વિહાર વર્ષના જીવનમાં ડોળી / વ્હીલચેર જેઓએ નથી વાપરેલ, તેઓ વાહનમાં બેસે? કરીને તેઓશ્રી ત્યાં આવ્યા. અર્થાત્ વૈયાવચ્ચમાં ખૂબ મોખરે હતા. સ્વ પર સમુદાય અને એટલે જ છેલ્લા સમયે આવેલ એબ્યુલન્સને પાછું જવું પડ્યું. સ્વ / પર માટે એક સરખો વાત્સલ્યભાવ મેં નજરોનજર નિહાળ્યો છે. મારા ગુરુદેવના કાળધર્મ સમુદાય કે કોઈપણ ગામની પાટ પરથી તેમનું નામ નહિ લેવાયું હોય એ બન્યું પછી અમુક બાબત મેં જ્યારે પૂછાવ્યું. ત્યારે ખૂબ આશ્વાસન આપ્યું અને કહ્યું કે : ખૂબ આશ્વાસન આપ્યું અને કહ્યું કે નહિ હોય. જીવનમાં તમને એટલા પ્રમાણમાં વધાર્યો કે શરીરને કસી નાખ્યું મુઝાઈરી નહિ, બેસતા વર્ષ મને ખ્યાલ આવ્યો કે પૂજ્યશ્રીના તાબચત દિન દિન બગડા પ્રાયઃ આ વિભૂતિ એકાવતારી હરો. ચમરબંધીને પણ સાચી વાત કહેવામાં રહી છે, અને તેમના વંદનાર્થે મેં જામનગરથી વિહાર કર્યો. મને પગની તકલીફ હોવાથી સંકોચ અનુભવતા નહોતા. ગુરુ ગૌતમની યાદ અપાવતા તપસ્વી પૂ. મુ. રસ્તામાં કહેવડાવ્યું કે ઉતાવળ ન કરે, ધીમે ધીમે આવે. આવો આદરભાવ એક નાનો હેમવલ્લભવિજયજી મ. પૂજ્યશ્રીના હાથ પગ હતા. સાધુ પ્રત્યે પણ હતો. ગુરુ પ્રત્યેનું વાત્સલ્ય અને ભક્તિભાવ મેં નજરે જોયો અને | - શ્રી શશીકાન્તભાઈ શેઠ (જુનાગઢ) સાંભળ્યો છે. ભાઈ મ.સા.અને પોતે જ્યારે ગુરુ મ.સા. ને રાઈ મુહપત્તિ કરે ત્યારે મારે વિશેષ ઓળખાણ ૭ વર્ષ પહેલાં વાસણા મધ્ય થયેલ. માથા પર ગુરુએ પણ સાવધ રહી આદેશો આપવા જ પડે.જો આદેશ ન આપે તો પૂજ્યશ્રીની મમત્વ L૫ તા પૂજયમીના મમત્વનો હાથફેરવ્યો અને મેં મનોમન વિચાર્યું કે હવેથી આ વિભૂતિના દર્શનાર્થે આંખોમાંથી દડદડ આંસુ પડે, વિશેષતો જેટલું કહીએ એટલુંચુ છે. રેગ્યુલર આવીશ જ, કોઈનેય હતાશ કર્યા વિના પ્રેરણા આપતા હતા. એમના | -પૂ. મુ. દિવ્યાનંદવિજયજી મ. જેવી હસ્તી હવે કોઈ દિવસ મને મળવાની નથી. ચાલી જશે! એ શબ્દ મારા માટે કહું તો સાહેબ હાજર જ છે, કંઈક અગવડતા પડે અને યાદ કરું ત્યારે પૂજ્યશ્રીની ડિક્ષનેરીમાં હતો જ નહિ, સમજાવવાની રીત એવી કે વાત ઠસી જ અગવડતા ગાયબ થઈ જાય. મારે ત્યાં પૂજ્યશ્રીના સ્વ હસ્તે ગૃહ જિનાલયની જાય. જિનાલયની જાય.અમને ઇર્ષ્યા જાગે છે એ ભક્તો પર! કે અન્ય ગામના હોવા છતાંય જેઓ પ્રતિષ્ઠા થયેલ છે. જેના કારણે અહીંના અધિષ્ઠાયક દેવ હાજર છે. ઘણા ચમત્કારો ઘણું મળવી રા મા તારો ઘણું મેળવી શક્યા અને અમે કુટુંબના હોવા છતાંય છેલ્લે જાગ્યા. પૂ. મુ. થવા પામ્યા છે. પૂજ્યશ્રીની યાદશકિત અતિતીવ્ર હતી. વારંવાર પાસે જવાનું મન થે ( હેમવલ્લભવિજયજી મ. એ ઉંચામાં ઉંચો જીવ છે, દીકરો બાપાની સેવા ન કરી શકે એવી તેમણે સેવા કરી છે. - શ્રેણીકભાઈ દલાલ (અમદાવાદ / પાલડી) - અરુણભાઈ શાહ (મુંબઈ / માણેકપુર) થી 5 વાળા ss ૧૦૫ થતું.
SR No.012069
Book TitleVismi Sadini Viral Vibhuti Part 01
Original Sutra AuthorN/A
AuthorHemvallabhvijay
PublisherSahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
Publication Year2009
Total Pages202
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy