________________
સુપાસનાહુચરિયુંની હસ્તલિખિત પથીમાંનાં રંગીન ચિત્રો
૧૭૦
पत्र-पृष्ठ
२६६-२
३३२-२
३३३-२
३८६-१
चित्रांक चित्रपरिचय ३०. उपर-सहकारतले श्रुतज्ञानिनं मुनि कीरी नमस्करोति
नीचे-रिपुमर्दनराजाने शुकः शुकी संवादं कुर्वति ३१. आखा पानामां चित्र छे.
डाबी बाजू-राज्ञश्चरणे श्मशानभूमिकायां वेताला नमंति
जमणी बाजू-वेताल धाविवि बंधरूपा ३२. आखा पानामां चित्र छे.
डाबी बाजु-राजा सभायामुपविष्टः । वेताल'छत्रं धरति जमणी बाजू-वेताला नृत्यं कुर्वति । एकः तुलाहस्तो नृत्यति
वृद्धरूपः ३३. आखा पानामां चित्र छे. डाबी बाजू-राजा सभायां उपविष्टः । विक्रमराजा
आकाशात् खेटक-खड्गधारी वेताल उत्तरितः।
वेताल युद्धं करोति राजपुरुषैः सार्धम् ३४. आखा पानामां चित्र छे. डावी बाजू-शंखकुमरः वेतालं प्रति धावितः। राजानं प्रति
वदति पादौ लगित्वा जमणी बाजू-वेतालरूपं युध्यमानम् । अत्र वनमध्ये सूरयः
संति केचित् । दृष्टाः कुमरेण। बाहुभ्यां मिलापकं
कुर्वेति द्वौ पुरुषौ ३५. वनमध्ये गणधरः समागतः। दिन्नगणधरः ३६. आखा पानामां चित्र छे
डाबी बाज-श्रीसुपार्श्वजिन शैलेशीध्यानमाश्रितः सम्मेतशिखरोपरि वचमां-देवा मृतकविमानमुत्पाटयंति । तीर्थकरस्य उत्सव जमणी बाजू-श्रीसुपार्श्वजिनदेवस्य देवा अंगसंस्कारं कुर्वति
सम्मेतशैलोपरि ३७. श्रीसुपार्श्वजिना मुक्तिं प्राप्ताः
३८७-१
४४०-२
આ ઉતારો સુવાન હરિની હસ્તલિખિત પ્રતિમાં ચિત્રોની બાજુમાં જે ચિત્ર-પરિચય આદિ લખેલ છે તેનો અક્ષરશઃ મૂળમાં છે તેવો આપવામાં આવ્યો છે. એ શુદ્ધ સંસ્કૃત ભાષામાં નથી પણ મિશ્રિત ભાષામાં છે. છતાં એ પરિચય સંસ્કૃતપ્રધાન ભાષામાં છે એ સ્પષ્ટ દેખાય છે. પ્રસ્તુત સ્મારક ગ્રંથમાં ઉપર નોંધેલાં ૩૭ ચિત્રોમાંથી પસંદ કરીને સુંદર છે ચિત્રો છાપવામાં આવ્યાં છે.
પ્રથમ ચિત્ર પ્રતિમાં ૧૩મું છે, જેમાં ભગવાન શ્રી સુપાર્શ્વનાથની માતા પોતાના પુત્રને લઈને પારણામાં બેઠાં છે અને પુત્રને રમાડી રહ્યાં છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org