SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ વિ. સં. ૧૯૬ના કારતક વદ ૭ ના શુભ દિવસે શુભ ચોઘડિયે પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ગ ંભીરવિજચજીએ ચતુવિધ શ્રી સંઘની સાખે સ પૂ` મંગલ-ક્રિયા કરાવવા પૂત્ર આપણા ચરિત્રનાયક શ્રી મુનિ શ્રી તેમ વિજયજી મહારાજ સાહેબને સર્વાનુયોગમયી ‘શ્રી ભગવતીજી' નામના પાંચમાં અંગની અનુજ્ઞા સાથે ગણિપદ્મવી અપણુ કરી અને સકળ સંઘના શ્રી સ ́ઘના જયનાદથી ગગન ગાજી ઉઠ્યું. વાતાવરણમાં હર્ષ છવાઇ ગયેા. આપણા પૂજ્યશ્રીને પદવી પ્રાત કરે છે ત્યારપછી માગસર સુદ ૩ ના દિવસે પૂજ્ય પંન્યાસજી મહારાજે પૂજ્યશ્રીને પંન્યાસ પદવીથી વિભૂષિત કર્યાં. અને આપણા ચરિત્રનાયકશ્રી હવે પૂ. પંન્યાસજી શ્રી નેમવિજયજી ગણિવર્ય બન્યા. Jain Education International ૨૨૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy