SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ ચંદ જીવાભાઈ અને કલ્યાણજી ભીમા વગેરેને કહ્યું : “તમે કઈ માર્ગ શોધી કાઢે. આદેશ તો મને જ મળવું જોઈએ.” - એ બધા ભેગા થઈ વિચાર કરતાં, એક માર્ગ મળી ગયે. શેઠને તેમણે કહ્યું : “શેઠ ! એક ઉપાય છે. ભાવનગરવાળાએ એક ટંકની નવકારશીને આદેશ લીધે છે. જે કઈ બે ટંકને આદેશ માગે તે એક ટંકવાળાને આ દેશ રદ થાય.' , આ સાંભળી શેઠ હર્ષમાં આવી ગયા અને પછી તે શી વાર ! કેમને પૂછવાનું હતું? શેઠે વળા શ્રીસંઘની પાસે બે ટંકની નવકારશીના આદેશની માંગણી કરી. એટલે સંઘે તેમને આદેશ આપે. શેઠની ભાવના ફળી. તેમના હર્ષને પાર ન રહ્યો. ભાવનગર શ્રી સંઘના આગેવાને આ સમાચાર . જાણે મનમાં થયું કે અમે લાભથી વંચિત રહ્યા. ઉત્કટ ગુરૂભકિતના આદર્શ સમા શ્રી મનસુખભાઈ શેઠે આ મહોત્સવને સઘળે લાભ લીધે. બે ટંકની નવકારશી પણ પિતાના તરફથી કરી. ધન્ય છે તેમના દિલની અમીરાતને ધન્ય છે તેમની સાચી ભકિતને ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy