SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નેમિ સૌરભ STEEL - + પwત. મંત્ર : A - રામેન uિ a Mૌપાઈ 1 L પર કિરણ અગીયારમું દેહનો શો રાગ ? પત્થરમાંથી પ્રતિમાનું સર્જન કરવાનું કામ સહેલું નથી. તેમ મેહ, અજ્ઞાન, રાગ-દ્વેષ આદિથી ખીચોખીચ મનના સમગ્ર પ્રદેશમાં પરમાત્મભાવનું નિર્માણ કરવાનું પણ અતિ કઠિન છે. એ સારી રીતે સમજતા પૂજય શ્રી નેમવિજયજી મહારાજે દીક્ષા લીધી તે દિવસથી જ પિતાના પૂજ્ય ગુરૂ મહારાજની આજ્ઞા માં રહીને ભાવનિર્ચથતા પિદા કરનારા શાસ્ત્રના અભ્યાસમાં બરાબર પરવાઈ ગયા.. * પૂજયશ્રીને શાસ્ત્રાભ્યાસ જેમ જેમ આગળ વધવા માંડે તેમ-તેમ તેઓશ્રીની અભ્યાસ ભૂખ પણ વધવા માંડી. જોત જોતામાં સાધુ ક્રિયાના સૂત્રને ચાર પ્રકરણ અર્થ સાથે કરી લીધા. એટલે આ પ્રથમ માસા દરમ્યાન જ પૂજય ગુરૂ મહારાજે તેમને સિદ્ધાંત ચદ્રિકા નામનું વ્યાકરણ ભણાવવા શ્રી મણિશંકર ભટ્ટ નામના શાસ્ત્રીને રોકયા. ७८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy