SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ 633*WAAROS “સર્વ સમ્પકરી ચકા, પૌરૂષદની તથાડપરા વૃત્તિભિક્ષા ચ તત્ત્વપૌરિતિ ભિક્ષા ત્રિદેધિતા ૪ પૂ. હરિભદ્ર સ. મ. ૪ શ્રી અષ્ટક પ્રકરણ ભાવાર્થ : » ૫. તત્ત્વજ્ઞ મહાપુરૂષોએ ભિક્ષ ત્રણ પ્રકારની કહી છે. આ > ૦ સર્વસમ્પકરી છે પરષદની o વૃતિભિક્ષા છે * GAS GAS GAS G8 . ૦ મમત્વને ત્યાગી, ગુરૂ-આજ્ઞા પાલનમાં તત્પર રહી અનારંભી જ બની, દેહને ટકાવવા ભ્રમરની જેમ ભીક્ષા લાવે તે સર્વસમ્પકરી > . પંચમહાવ્રત ધારણ કરી તેના પાલનમાં શિથિલાચારી બની જ આ ઉદર-પૂર્તિ માટે લાવેલી ભીક્ષા અનર્થકારી, પુરૂષાર્થને છે | હણનારી નિંદનીય બને તે “પૌરૂષદની” છે . અપંગ, અંધ તથા દરિદ્ર મનુષ્ય ઉદરભરણ માટે જે ભોક્ષ માંગે તે “વૃત્તિભીક્ષા અનુકંપાથી પ્રાપ્ત થતી આ ભીલ = "પૌરૂષની” ભક્ષા માફક નિંદનીય બનતી નથી. 000000000000000000000 ૦ મમવ-ત્યાગી, જિનાજ્ઞાચરિત, અનારંભી આત્મ-પુરૂષાથમાં અપ્રમત્ત અને સર્વ સમ્પકરી ભીક્ષાથી, દેહને સાધન માની જીવન-વાપન કરનારા ની:સીમ ઉપકારી ધર્મોદ્યોતકારી પૂજ્યપાદુ “સૂરિ–સમ્રાટને સમર્પણ-સભર વંદનાવલી MWMWMMMM. ૨૪ ૨ જ છે © 28 * ૧૪ પૂજ્ય આચાર્યદેવ શ્રી યશદેવસૂરિજી મ.ની પ્રેરણાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012054
Book TitleNemisaurabh Part 1
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherKhanti Niranjan Uttam Jain Gyan Mandir Ahmedabad
Publication Year1986
Total Pages612
LanguageGujarati
ClassificationSmruti_Granth & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy