SearchBrowseAboutContactDonate
Page Preview
Page 900
Loading...
Download File
Download File
Page Text
________________ ખકને હકક નાનું નવું.-t-visitoes-d-v«lected fromeo - • •••••••te ૪૯૫) શાને લે વૈરાગ્ય ? કહો એ કારણ અમને, રાણી આઠે, સંપદા ઘણી તજી રહ્યા, ને રિદ્ધિ ઘણી છોડી જેનો નવ પાર પમાય. જંબુસ્વામીતણું ચરિત્ર ભૂમિપે આશ્ચર્ય ન મારે. ૩૫ ધારી રહ્યા વૈરાગ્ય, છોડિયું સહુ કંઈ નૃણ સમ પવનમાં, [મોહ, લોભ, ને કામશત્રુઓને થઈ નિર્મમ] અમેય તજશું વાહ, વાહ, સ્વામી અમ બળથી. મહરાજ શું યુદ્ધ અમે કરશું સંયમથી. ૩૬ પ્રભાવ પાંચસે ભાઈ, આઠે વહુ પિતુમાત ને નિજ ઘર છોડી જાય, રૂઠો સહુ પહેલાં થકી. ૩૬મ ચાલ્યા શિવપુર સાથે સાર્થવાહ શ્રીજંબુરસ્વામી, જયજયકાર બધે સુધર્મા જોવા સ્વામી. ભાદરવે જ્યમ મેધ વાવરે રત્નો સોનું, ભવ્યજનોને એઠું દેતા ત્યાં સંયમનું. ૩૭ માતપિતા સુત નાર્ય સંપદા તેમ ધાન્યને, જિન જિમ જંબૂસ્વામી પરહરે કડી સમાન. ત્યાં વ્રત લેવા લોક ઘણાં ચાલ્યાં છે વાંસે, વંદી જિનગૃહ પળે સુધર્મા સ્વામી પાસે. ૩૮ ભવસાગર ને જન્મમરણનો પાર ઉતારે; પંચમહાવ્રત ભાર મેરૂસમ હળવો ધારે. દીક્ષા સગાં ગ્રહે સુધર્મા સ્વામી-હત્વે થયું કેવળજ્ઞાન પળાતાં સંયમ સાથે. ૩૯ વીરજિનંદ્રને તીર્થે કેવળી થયા આખરી, પ્રભવ પટ્ટધર કરી સિધાવ્યા જંબૂસ્વામી, જંબુસ્વામચરિત ભણે ને ગણે સાંબળે, રમતમાત્રમાં સિદ્ધિ તણું સુખ તેહ મેળવે. ૪૦ મહેદ્રસૂરિનો શિષ્ય ધર્મ કહે સહું ધાર્મિકને, રાતદિવસ જે ગ્રહ્યું ઉમંગે બળે સિદ્ધિને. વર્ષ બારસે સાઠ તણે આ કાવ્ય બનાવે, સોય વિદ્યાદેવી સકલસંઘના દુરિત જ કાપે. ૪૧ શ્રી આર્ય કરયાણા ગૌતમસ્મૃતિગ્રંથ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012034
Book TitleArya Kalyan Gautam Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorKalaprabhsagar
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year
Total Pages1160
LanguageHindi, Sanskrit, English
ClassificationSmruti_Granth & Articles
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy