SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવ` પં. નાનચંન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ ચિંતનીય વિચારધારા Jain Education International ૨૦– l, વાં ’– ચૂક’ વે ત ર ના રા વકપણું વી સ ર તા પરમ સરળતા ધારી દિલમાં પ્રેમળ જ્યાત જગવતા જા તૃષ્ણાના જે તરગ ઉછળે આખે આખા ગળતે જા, ધીર બની સતાષે શૂરા દિલ દિલાવર કરતા જા. -22 તન-મન-ધન સાધન સહુ જગના ફૅના થવા સરાયા છે, રાચરચીલા મહેલ મજેના ફના થવા સરાયા છે; માત-પિતા, ભ્રાતા કે ભંગની ફના થવા દિલથી દિલભર થઈ રહેનારા ફના થવા -- સરજાયા છે, સરજાયા છે. કાક મળે; કાક મળે; આ અનમાં મુકત થયેલા આશ્રયદાતા પરને માટે મુક્ત અનેલા પરાપકારી નાશવંત – પર – આધીન પામર શરણું આપી શકે જ નહિ, આત્મધર્મના અચળ નિયતા પર શરણે મલકે જ નહિ, -૨૩ આજ અનેલે આપ કાલ તે બાળક થઈને પ્રગટે છે, જનની જીવન છેડી કાલે સુતદારા થઈ પ્રગટે છે; બિન સમજણથી જીવ અભાગી એમ નિરંતર ભટકે છે, ચાર ગતિની ઘેાર ભ્રમણતા સરળ જીવાને ખટકે છે. -૨૪સર્વ અવસ્થાને વિષે પણ તું કર્મ તણા ફળ ભોગવવામાં તુ એકાકી ગતિ–આતિના કારણમાં પણ તુ એકાકી સ્વચ્છંદતાના એકાકી નાયક છે, નાયક છે; નાયક છે, વિવિધ સૂરમાં તુ એકાકી નાયંક છે. ಪ ಪ -24 જાતે કરવું, જાતે ભરવું, જાતે મરવું સુંદર છે. પરાશ્રયી પામર જીવનથી, સ્વતંત્ર બનવુસુંદર છે; સ્વપરના નિશ્ચયને ધારી અડાલ બનવુ સુંદર છે, પરમ ઐકય વિભૂતિ ખાતર ખાખ થવું બહુ સુંદર છે. -૨૬ એક ઉદરમાં જન્મેલા પણ પાતાથી જુદા ભાસે, સ્નેહ લગ્નથી જોડાયેલા પોતાથી જુદા ભાસે; જીવનભરના આશ્રયદાતા તે પણ તુજથી ભિન્ન દીસે, હું કહેનારા આત્મ અવિચળ અખિલ વિશ્વથી ભિન્ન દીસે. For Private Personal Use Only [૮] www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy