________________
રુપૂજ્ય ગુરુદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
મળે જન્મ આ માનવને તે મૂઢપણે મરડાવું શું? સદ્દગુરુ વચનામૃતરસ છોડી, ખાળ વિષે ખરડાવું શું?” x x
x પછી કવિરાજ આવે છે વિષયરસત્યાગ ભણી. એ વિકૃતરસ પણ મહાવ્યસન જ છે. આદર્શ ગૃહસ્થાશ્રમી માટે બ્રહ્મચર્ય લક્ષી સંયમને પાયે મજબૂત ન હોય તે તે આશા - તૃષ્ણા, સ્વાર્થથી, પશુતા પિશાચિકતાથી મુકત જ થઈ શકતો નથી.
વિષય ત્યાગોઃ વીર્ય રહે ! “વિષય અંધ ભવસાગરમાં ભટકે, એને ઉદય અવિદ્યાથી અટકે.”
વીર - ધીર જે બન્યા વીર્યથી, કાળ જેહ કંપાવે છે, ઉપયોગી એ અમૂલ્ય તત્ત્વને, જળ પેઠે રેલાવે છે ”
ધન વગેરેના અભિમાનથી પ્રેરાઈને માણસ વિષયમાં લપટાય છે, માટે કવિશ્રી કહે છે -
અભિમાન ત્યાગે ! “એહ બગાડે કરે બરાબર, કહું તેમાં ધર કાન; સુખ સઘળાં દે છે સળગાવી, સાચે એ સેતાન ....માન અળગું કર અભિમાન, માન અંતરઘટડામાંથી, અળગું કર૦ ?
વળી જોરથી કહે છે પાત્ર બને,
પાત્રતા જુઓ ! પાત્ર નિહાળી તેને પિષીએ રે, જયાં વાવ્યાની હેય જરૂર છે લાલ, અવર સ્થળે નવ ઉદ્યમ કીજીએ રે, દુર્ભાગથી રહીએ દૂર હોય પાત્ર
ધનપતિને ધન દીધે શું થયું રે, ગરીબોને દીધે ગુણ થાય છે પાત્ર વિષેથી ફળને પામીએ રે, કહે છે “સંતશિષ્ય” સદાય હવે પાત્ર”
“જયો જેનો અધિકાર નથી, ત્યાં તેને રસ લેશ ન આવે; વિદ્યાથી વિમુખ નરને, ગ્રંથ વિદ્યાના ગભરાવે.”
પરંતુ આજે શું? સમાજમાં કાં તે લાજે દાન દેવાય છે અને કાં તે કંજૂસાઈ સેવાય છે તેથી તેઓ કહે છે--
“કંજૂસોના બને ભવ બગડે છે. (૨) ન ખાય, ન ખાવા આપે, કેકના સુખેને કાપે,
- પેટને પૂરે છે સદા પાપે રે .... કંજૂસાના ....”
ગુરુદેવની કાવ્યપ્રસાદી
૨૦૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org