SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ એમની રચનામાં હિન્દી ભાષાનું મિશ્રણ થયેલું છે. કવિને અન્યાનુપ્રાસની ફાવટ સારી છે. જિનવર પૂજા સુખ કંદા, નસે અડકર્મડા ધંદા, સુંદર ધરિ થાલ રતનંદા, જિનાલય પૂજ જિનચંદા (પા.નં ૫૪) આ રીતે અષ્ટ પ્રકારી પૂજા એમની પૂજાની વિશદ માહિતી આપતી ભક્તિ પ્રધાન રચના છે. નવપદ પૂજા નવપદની પૂજાની રચના સંવત ૧૯૪૧ માં થઈ છે તેમાં જૈન ધર્મમાં આરાધનાના પાયારૂપ નવપદની માહિતી આપવામાં આવી છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એમાં નવપદનું સ્વરૂપ કવિએ પ્રચલિત દેશી ચાલનો પ્રયોગ કરીને તત્વજ્ઞાનના કઠિન વિષયને પદ્યવાણી દ્વારા જન સાધારણ સુધી પહોંચાડવાનો ભક્તિ વત્સલ બનીને સફળ પ્રયોગ કર્યો છે. નિજ સ્વરૂપ જાને બિન ચેતન, કોયલ ટહુક રહી મધુવનમેં. આઈઈદ્રનાર કર કર શૃંગાર, નિશદિન જોઉંવાટડી બ્રહ્મજ્ઞાન નહીં જાનારે. તેણે દરસ ભલે પાયો છે. શિવપદ પ્રાપ્ત નવપદની આરાધનાથી પ્રાપ્ત કરનાર શ્રીપાલ અને મયાણાના તપનો પૂજામાં ઉલ્લેખ કર્યો છે. સિરપાલ સિધચક્ર આરાધી મનતન રાગહરી નવ ભવાંતર શિવ કહલાસે આતમાનંદ ભરી ધર્મસાહિત્યમાં સીધા ઉપદેશનો ઉલ્લેખ થયેલો હોય છે. મનુષ્ય જન્મ સફળ કરવા માટે નવપદની ૭૧ આત્મારામજીનું પૂજા સાહિત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012023
Book TitleVijyanandsuri Swargarohan Shatabdi Granth
Original Sutra AuthorN/A
AuthorNavinchandra Vijaymuni, Ramanlal C Shah, Shripal Jain
PublisherVijayanand Suri Sahitya Prakashan Foundation Pavagadh
Publication Year
Total Pages930
LanguageHindi, English, Gujarati
ClassificationSmruti_Granth & Articles
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy